
પોતાના બોયફ્રેન્ડ સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે ૩૭ વર્ષના ફાર્માસિસ્ટ મિતેશ પટેલે તેની ૩૪ વર્ષીય પત્ની જેસિકા પટેલને પ્લાસ્ટિક શોપિંગ ટેસ્કો બેગથી...
અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...
પોતાના બોયફ્રેન્ડ સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે ૩૭ વર્ષના ફાર્માસિસ્ટ મિતેશ પટેલે તેની ૩૪ વર્ષીય પત્ની જેસિકા પટેલને પ્લાસ્ટિક શોપિંગ ટેસ્કો બેગથી...
તાજેતરમાં દેશના એક મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓની ચોરી અને બીજા બે મંદિરોમાં તોડફોડ થઈ. આ ઘટનાઓએ તમામ સમુદાયોના સાંપ્રદાયિક લાગણીઓને ઠેસ પહોંચાડી. યુકેમાં...
વીમાના ખોટા ક્લેમ કરીને લગભગ એક મિલિયન પાઉન્ડ મેળવનારી પાંચ લોકોની ગેંગને ૧૪ વર્ષની જેલની સજા કરાઈ હતી. તેમણે પાણીની મેઈન લાઈનમાં ભંગાણને લીધે રેસ્ટોરન્ટમાં પાણી ભરાઈ જતા ભારે નુક્સાન થયું હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૨ અને ૨૦૧૬ વચ્ચે તેમણે દેશમાં...
રોધરહામમાં ૧૬ વર્ષથી નીચેની વયની પાંચ છોકરીઓનૂં ગ્રૂમીંગ અને જાતીય શોષણ કરવા બદલ શેફિલ્ડ કોર્ટે તેમને જેલની સજા ફરમાવી હતી. એક પીડિતાએ પોતે ૧૬ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેને કેવી રીતે ૧૦૦ એશિયનો સાથે સેક્સ કરવાની ફરજ પડાઈ હતી તેનું અને બીજી પીડિતાએ...
વિશ્વભરમાં સંસ્કૃત ભાષાના અભ્યાસમાં વધતા જતા રસ વચ્ચે વિખ્યાત સંસ્કૃત શિક્ષક સ્વામી રામકૃષ્ણાનંદ તા.૧૭થી ૨૬ નવેમ્બર દરમિયાન લંડનની મુલાકાતે આવી રહ્યા છે....
રવિવાર ૧૧ નવેમ્બરના ઐતિહાસિક દિવસે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની શતાબ્દી ઉજવાઈ હતી. આ મહાયુદ્ધમાં ૧૩ લાખ ભારતીયો કોમનવેલ્થના અન્ય સૈનિકો સાથે ખભા મિલાવીને...
મોંઘવારી તો સહુને નડે અને જો તેમાં પણ આવકનો સ્રોત (ભંડોળ) ઘટી જાય તો શું કરવું? મેટ્રોપોલીટન પોલીસની આવી જ પરિસ્થિતિ છે. નવી આવક ઉભી કરવા હવે તેઓ બ્રાન્ડેડ...
તારીખ ૮ નવેમ્બરની રાત્રે લંડનસ્થિત વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાંથી અજાણ્યા ચોરે હરિકૃષ્ણ મહારાજની ત્રણ પવિત્ર મૂર્તિઓ ચોરી લેતા વિશ્વભરના હિન્દુ ભાવિકોને...
હોમ સેક્રેટરી સાજિદ જાવિદના સૌથી મોટા ભાઈ તારીક જાવિદે વેસ્ટ સસેક્સના સાઉથ લોજ હોટલના બાથરુમમાં ૨૯મી જુલાઈએ આપઘાત કર્યો હોવાનું કોરોનરે જણાવ્યું હતું.
પંજાબના સિંહ તરીકે પ્રસિદ્ધ શીખ મહારાજા રણજીતસિંહના પત્ની જીંદાન કૌરનો નેકલેસ ગત મંગળવાર, ૨૩ ઓક્ટોબરે લંડનમાં યોજાયેલી તીવ્ર સ્પર્ધાવાળી હરાજીમાં ૧૮૭,૦૦૦...