મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

બ્રિટિશ સરકાર બ્રેક્ઝિટ એગ્રીમેન્ટની અવઢવમાં મૂકાયેલી હતી ત્યારે વડા પ્રધાન થેરેસા મે દિવાળી રિસેપ્શનનું સ્થળ તેમના નિવાસ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટથી ખસેડી વધુ...

સર્જરીનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જતાં હોય છે ત્યારે ચેનલ ફાઈવ દ્વારા ૧૪ નવેમ્બરે ઓપન હાર્ટ સર્જરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. લંડનના જાણીતા...

મેઈડસ્ટોન, કેન્ટ નજીકના પર્યટન સ્થળ લેનહામ ખાતે મોડી રાત્રે શસ્ત્રો સહિત ત્રાટકીને મહિલાઓ અને બાળકોમાં આતંક ફેલાવનારી બુરખાધારી ગેન્ગના ૧૪ સભ્યને મેઈડસ્ટોન ક્રાઉન કોર્ટે નવથી ૨૧ વર્ષ સુધીની જેલની સજા ફરમાવી હતી. બધા આરોપીને લૂંટના કાવતરાના દોષિત...

અગ્રણી ઈન્સ્યુરન્સ કંપની ધ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ (NIA) દ્વારા તેના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરુપે લંડનની વોશિંગ્ટન મેફેર હોટેલ ખાતે ૧૫ નવેમ્બરે કોકટેલ...

પોતાના બોયફ્રેન્ડ સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે ૩૭ વર્ષના ફાર્માસિસ્ટ મિતેશ પટેલે તેની ૩૪ વર્ષીય પત્ની જેસિકા પટેલને પ્લાસ્ટિક શોપિંગ ટેસ્કો બેગથી...

તાજેતરમાં દેશના એક મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓની ચોરી અને બીજા બે મંદિરોમાં તોડફોડ થઈ. આ ઘટનાઓએ તમામ સમુદાયોના સાંપ્રદાયિક લાગણીઓને ઠેસ પહોંચાડી. યુકેમાં...

વીમાના ખોટા ક્લેમ કરીને લગભગ એક મિલિયન પાઉન્ડ મેળવનારી પાંચ લોકોની ગેંગને ૧૪ વર્ષની જેલની સજા કરાઈ હતી. તેમણે પાણીની મેઈન લાઈનમાં ભંગાણને લીધે રેસ્ટોરન્ટમાં પાણી ભરાઈ જતા ભારે નુક્સાન થયું હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૨ અને ૨૦૧૬ વચ્ચે તેમણે દેશમાં...

રોધરહામમાં ૧૬ વર્ષથી નીચેની વયની પાંચ છોકરીઓનૂં ગ્રૂમીંગ અને જાતીય શોષણ કરવા બદલ શેફિલ્ડ કોર્ટે તેમને જેલની સજા ફરમાવી હતી. એક પીડિતાએ પોતે ૧૬ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેને કેવી રીતે ૧૦૦ એશિયનો સાથે સેક્સ કરવાની ફરજ પડાઈ હતી તેનું અને બીજી પીડિતાએ...

વિશ્વભરમાં સંસ્કૃત ભાષાના અભ્યાસમાં વધતા જતા રસ વચ્ચે વિખ્યાત સંસ્કૃત શિક્ષક સ્વામી રામકૃષ્ણાનંદ તા.૧૭થી ૨૬ નવેમ્બર દરમિયાન લંડનની મુલાકાતે આવી રહ્યા છે....

રવિવાર ૧૧ નવેમ્બરના ઐતિહાસિક દિવસે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની શતાબ્દી ઉજવાઈ હતી. આ મહાયુદ્ધમાં ૧૩ લાખ ભારતીયો કોમનવેલ્થના અન્ય સૈનિકો સાથે ખભા મિલાવીને...



to the free, weekly Gujarat Samachar email newsletter