મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

ભારતની ૧૭ જેટલી બેન્કોનું રૂપિયા ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને નાસતાફરતા વિજય માલ્યાએ લંડનમાં બેઠાં બેઠાં ભારતમાં રાજકીય વિવાદનો પલિતો ચાંપ્યો છે. વિજય...

લિન્ટ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રીઝ પટેલે સતત ચોથા વર્ષે ન્યૂહામ કોલેજિયેટ સિક્સ્થ ફોર્મ સેન્ટર ખાતે પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી. છેલ્લાં ૨૫ વર્ષમાં...

સગીર હોવાથી તેને સિગારેટ વેચવાની ના પાડનારા ગુજરાતી મૂળના શોપકિપરની હત્યા કરનાર ૧૬ વર્ષના બ્રિટિશ તરુણને ચાર વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. કાયદાકીય કારણસર તરુણની ઓળખ ખાનગી રખાઈ છે. તેણે ગત જાન્યુઆરીમાં કોઇપણ જાતની ઉશ્કેરણી વિના જ લંડનના...

ISKCON ભક્તિવેદાંત મેનોરની ઉત્સાહી કોમ્યુનિટી દ્વારા વધુ એક રોમાંચક પ્રોજેક્ટ ‘Gita Walk’નું રવિવાર, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ આયોજન કરાયું છે. ગીતા વોકની શરૂઆત એજવેરમાં કૃષ્ણા અવંતિ સ્કૂલથી કરાશે અને ભક્તિવેદાંત મેનોર ખાતે સમાપન થશે. ગીતા વોકમાં...

બ્રિટનના પ્રથમ મહિલા આતંકવાદી જૂથની સભ્ય અને ટીનેજર સફા બાઉલરે જેહાદવાદ છોડી દીધો હોવાના દાવાને ફગાવી દઈને ઓલ્ડ બેલી કોર્ટના જજ માર્ક ડેનિસ Qcએ તેને ઓછામાં...

યુરોપિયન દેશોના પ્રવાસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જર્મની પછી ૨૪ અને ૨૫ ઓગસ્ટે બ્રિટનની બે દિવસીય મુલાકાત લીધી હતી. આ દરમિયાન લંડનમાં ઈન્ડિયન ઓવરસીઝ...

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન છત્ર હેઠળ નોર્થવેસ્ટ લંડનસ્થિત મણિનગર સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે રક્ષાબંધન પર્વને અનુલક્ષી ખાસ કાર્યક્રમ યોજાયો...

દાઉદના સાથી અને પાકિસ્તાનના મૂળ વતની જબીર મોતીને જામીન આપવા વેસ્ટમિન્સ્ટર કોર્ટે ઈનકાર કર્યો છે. આ ઉપરાંત, તેના સંબંધિત કોઈ સમાચાર પ્રકાશિત કે પ્રસારિત કરવા પર પ્રતિબંધ લાદવાની અરજી પણ કોર્ટે ફગાવી હતી. કોર્ટે મોતીને ડી કંપનીનો મુખ્ય અપરાધી...

વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય પ. પૂ. દ્વારકેશલાલ જી મહોદયશ્રી (કડી - અમદાવાદ)ના સાંનિધ્યમાં ૮૪ કોસ વ્રજયાત્રા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં...

જાન્યુઆરીની ૨૪મી તારીખે લેસ્ટરશાયરના ૭૪ વર્ષીય ગુજરાતી ઝવેરી રમણિકલાલ જોગિયાનું અપહરણ કર્યા પછી તેમની ઘાતકી હત્યાના આરોપમાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટે પાંચ...



to the free, weekly Gujarat Samachar email newsletter