KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

શુક્રવાર, ૨૬ જાન્યુઆરીએ ખતરનાક કાર ડ્રાઈવિંગથી વેસ્ટ લંડનમાં ત્રણ તરુણના મોત નીપજાવવાના આરોપમાં હેઈઝનો ૨૮ વર્ષીય જયનેશ ચુડાસમા સોમવારે અક્સબ્રીજ મેજિસ્ટ્રેટ્સ...

છેલ્લા ૨૫ વર્ષથી ભારત અને દેશ વિદેશમાં પોતાના અવાજ અને સુરનો જાદુ ફેલાવનાર લલિતાબેન ઘોડાદ્રા અને લંડનની સ્થાનિક યુવાન ગાયીકા પ્રીતિ વરસાણીના ભક્તિ-સંગીત...

બાળયૌનશૌષણ કરનારા ૩૯ વર્ષીય પાકિસ્તાની આદિલ સુલતાનને ૧૭ મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. આદિલે દાવો કર્યો હતો કે ૧૪ વર્ષની છોકરી સાથે સેક્સ માણવું ગુનો હોવાની...

ભારતીય બેન્કો વિરુદ્ધ કથિત ફ્રોડ અંગે લિકર બેરન વિજય માલ્યાના પ્રત્યાર્પણના કેસની સુનાવણીની આગામી તારીખ મુદ્દે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ચીફ મેજિસ્ટ્રેટ...

તાજેતરના કેર ક્વોલિટી કમિશન (CQC)ના ઈન્સ્પેક્શનમાં હેરોસ્થિત એવોર્ડવિજેતા કેર હોમ કરુણા મેનોર કેર હોમને ‘સલામત, અસરકારક, સારી સંભાળ, પ્રતિભાવ અને સબળ નેતૃત્ત્વ’ના...

BAPS ચેરિટીઝ ઘણાં વર્ષોથી જાગૃતિ અભિયાન અને રજિસ્ટ્રેશન ઝુંબેશ હાથ ધરીને નેશનલ બોન મેરો ડોનર રજિસ્ટરને મદદરૂપ થઈ રહી છે. તા. ૨૭-૧-૧૮ને શનિવારે સાંજે ૪થી રાત્રે ૯ દરમિયાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે બ્લડ કેન્સરને નાબૂદ કરવા કાર્યરત...

વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટે ચાર મહિલા દર્દીઓ સાથે છેડતી કરી વિશ્વાસનો ભંગ કરવાના આરોપી અને મૂળ ભારતીય ડોક્ટર જસવંત રાઠોડને ૧૨ વર્ષની જેલની સજા જાહેર કરી...

 ભારતમાં દલિતો પર થતાં કથિત અત્યાચારોના વિરોધમાં શનિવાર ૨૦ જાન્યુઆરીએ લંડનસ્થિત દક્ષિણ એશિયન લોકો અને માનવાધિકાર જૂથો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. લંડન...

કતારના શાહી પરિવારે જ્યારથી ૧.૫ બિલિયન પાઉન્ડમાં હેરોડ્સ ખરીદ્યું છે ત્યારથી તે બ્રિટનના શાહી પરિવારનું ફરી સમર્થન મેળવવા અને તેની સાથે ફરી સુમેળભર્યા સંબંધો સ્થાપવા પ્રયાસ કરી રહ્યો છે. નાઈટ્સબ્રીજના આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરે નોંધપાત્ર આર્થિક...

અહિંસક આંદોલન ચલાવી અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter