
ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનના પગલાંમાં શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેવાની હોઈ સતત બીજા વર્ષે તમામ GCSEs અને A-level પરીક્ષાઓ પડતી મૂકવામાં આવી છે. સરકાર માને...
લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...
યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનના પગલાંમાં શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેવાની હોઈ સતત બીજા વર્ષે તમામ GCSEs અને A-level પરીક્ષાઓ પડતી મૂકવામાં આવી છે. સરકાર માને...
સેકન્ડ ટર્મમાં પણ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ખુલશે કે નહિ તેની અવઢવ હવે પૂરી થઈ છે. બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં જાહેર કરેલા નવા નેશનલ કોરોના વાઈરસ...
ઈંગ્લેન્ડમાં લાખો વિદ્યાર્થીઓ માટે ૪ અને ૧૧ જાન્યુઆરીથી ખુલનારી શાળાઓ હવે ખોલવામાં આવશે નહિ તેમ જણાય છે. પ્રાઈમરીઝ, ધોરણ ૧૧ અને ૧૩ તેમજ ચાવીરુપ વર્કર્સના...
માત્ર ઓનલાઈન ટ્યૂશન માટે સંપૂર્ણ ફી ચૂકવનારા નારાજ વિદ્યાર્થીઓને રિફંડ આપવાની જવાબદારી મુદ્દે યુનિવર્સિટીઓ અને સરકારમાં કોઈ સંમતિ નથી. કેમ્પસમાં કોરોના વાઈરસનું સંક્રમણ હોવાથી ઘણી સંસ્થાએ તેમના શિક્ષણને ઓનલાઈન કરવાની ફરજ પડી છે.