
અનેક બેંકોના ડિફોલ્ટર લિકર કિંગ વિજય માલ્યાને સાતમી માર્ચે બેવડા ઝાટકા લાગ્યા હતા. ઈડીએ વિજય માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો, તો બીજી તરફ...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
અનેક બેંકોના ડિફોલ્ટર લિકર કિંગ વિજય માલ્યાને સાતમી માર્ચે બેવડા ઝાટકા લાગ્યા હતા. ઈડીએ વિજય માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો, તો બીજી તરફ...
લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને સાંસદ પી. એ. સંગમાનું આજે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ૬૮ વર્ષના હતાં. નેશનલ પીપલ્સ પાર્ટી (એનટીપી)ના નેતા અને લોકસભાના...
રાષ્ટ્રપતિનાં પ્રવચનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. મોદીએ કોંગ્રેસના જ નેતા અને પૂર્વ વડા પ્રધાનો...
રાષ્ટ્રદ્રોહના આરોપસર ધરપકડ કરાયેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ કન્હૈયા કુમારને તિહાર જેલમાંથી કાયદાકીય શરતોને આધીન ત્રીજી...
ભારતીય જનતા પાર્ટી આસામમાં કોંગ્રેસ વિરોધી ગઠબંધનનું નેતૃત્વ કરશે. ભાજપ અને અન્ય નાના સહયોગી પક્ષો ૧૨૬ બેઠકો તો આસામ ગણ પરિષદ ૨૬ બેઠકો પર ચૂંટણી લડશે. ઔપચારિક જાહેરાત કરતાં ભાજપે કહ્યું છે કે, રાજ્યમાં તેના નેતૃત્વ હેઠળ સ્થાનિક લોકો અને સામે...
લોકસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજી માર્ચે પોતાના ભાષણમાં ચબરાક શ્લેષ અને આકરાં કટાક્ષોનો ઉપયોગ કરીને સૌને ચકિત કરી દીધાં હતાં....
એશિયામાં પ્રવાસીઓને ફરવા માટે ટોચના ૧૦ બીચમાં ભારતના ત્રણ બીચનો સમાવેશ થાય છે. ટ્રીપ એડવાઇઝર ટ્રાવેલ વેબસાઇટ દ્વારા કરાયેલા સર્વે બાદ ટોચના ૧૦ બીચને ટ્રાવેલર્સ...
ઇશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી તેવા નીતનવા ખુલાસા કોંગ્રેસની ઊંઘ ઉડાડી રહ્યા છે. આતંકવાદી ડેવિડ હેડલી, ગૃહમંત્રાલયના પૂર્વ ઉચ્ચ અધિકારીઓ જી. કે....
હિન્દુઅોના આરાધ્ય દેવ ભગવાન શંકરના પવિત્ર તિર્થધામ કૈલાસ માનસરોવરની યાત્રામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જમીન માર્ગે જવામાં તકલીફ પડે તેમ છે અને કૈલાસ માનસરોવર યાત્રા ચીનના તિબેટ સ્થિત લ્હાસાના માર્ગે અથવા તો હેલિકોપ્ટર દ્વારા જ શક્ય છે તેમ સ્કાયલિંક...
લંડનઃ પશ્ચિમ બંગાળની ૧૮ વર્ષીય સત્પર્ણા મુખરજી રિસર્ચ પ્રોજેક્ટ માટે પસંદગી કરાયેલી સૌથી નાની વયની ભારતીય બની છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એરોનોટિક્સ...