આમ આદમી પાર્ટી (AAP)ના ઓવરસીઝ ટીમ કન્વીનર્સ ડો. કુમાર વિશ્વાસ અને મિસ પ્રીતિ મેનન દ્વારા ૧૧ જૂને AAP ઓવરસીઝ ટીમની જાહેરાત કરવામાં આવી છે. યુકેમાં કન્વીનર, સેક્રેટરી, કોમ્યુનિકેશન્સ, આઉટરીચ સહિતના હોદ્દાઓ માટે ઉત્સાહી અને મહેનતુ યુવા કાર્યકરોની...
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.
ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે.
આમ આદમી પાર્ટી (AAP)ના ઓવરસીઝ ટીમ કન્વીનર્સ ડો. કુમાર વિશ્વાસ અને મિસ પ્રીતિ મેનન દ્વારા ૧૧ જૂને AAP ઓવરસીઝ ટીમની જાહેરાત કરવામાં આવી છે. યુકેમાં કન્વીનર, સેક્રેટરી, કોમ્યુનિકેશન્સ, આઉટરીચ સહિતના હોદ્દાઓ માટે ઉત્સાહી અને મહેનતુ યુવા કાર્યકરોની...
બ્રિટિશ આઈટી અને સોફ્ટવેર ફર્મ RSK બિઝનેસ સોલ્યુશન્સનું તેની ગુરગાંવસ્થિત ભારતીય ભાગીદાર પેઢી BSL ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે મર્જર કરી દેવાયું છે. યુકેમાં રજિસ્ટર્ડ કરાયેલી નવી પેઢી RSK બિઝનેસ સોલ્યુશન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ વિશ્વના વિવિધ વિસ્તારોમાં...

માર્ચ મહિનામાં અભિનેતા-સાંસદ શત્રુઘ્ન સિંહાએ અમિતાભ બચ્ચનનું નામ આગામી રાષ્ટ્રપતિના હોદ્દા માટે સૂચવ્યું હતું. ત્યારબાદ અમરસિંહે એક ઇન્ટરવ્યૂમાં કહેલું...

ઉત્તર પ્રદેશમાં તોળાઇ રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં મોદી સરકાર કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરફાર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા...

ભારતને સ્પેશિયલ ગ્લોબલ પાર્ટનરનો દરજ્જો આપતું બિલ બુધવારે રિજેક્ટ કર્યાને કલાકો પણ નહોતા વીત્યા ત્યાં અમેરિકાએ ફરીથી ભારતની પીઠમાં ખંજર ભોંક્યું છે. ગુરુવારે...

જમ્મુ શહેરના જાનીપુર વિસ્તારમાં કેટલાક તોફાની તત્ત્વો દ્વારા ધાર્મિક સ્થળમાં તોડફોડ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ ડહોળાઈ ગયું છે. શિવ મંદિરને...

અમેરિકી સંસદે ભારતને અમેરિકાનું ગ્લોબલ સ્ટ્રેટેજિક અને ડિફેન્સ પાર્ટનર માન્યો નથી. ભારત અને અમેરિકાના સંબંધો અંગે ગામ ગજવતા અને પોતાના મિત્ર બરાક સાથે...

કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે નવી એવિયેશન પોલિસીને ગ્રીન સિગ્નલ અપાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં...

બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકના અંતે ૧૪મી જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલ્હાબાદમાં પરિવર્તન રેલીને સંબોધન કરતાં કહ્યું કે, માયાવતીની સરકાર ચાલતી...

જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ રવિવારે જણાવ્યું કે ખીણમાં કાશ્મીરી પંડિતોની સ્થાયી વાપસી માટે તેમનામાં વિશ્વાસ પેદા કરવાનું જરૂરી છે અને...