
કેનેડામાં પત્નીની હત્યા કરનાર ૪૦ વર્ષીય ભારતીય પતિ ભૂપિન્દરપાલ ગીલ અને તેની ૩૭ વર્ષીય પ્રેમિકા ગુરપ્રીત રોનાલ્ડને ૨૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સમય...
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

કેનેડામાં પત્નીની હત્યા કરનાર ૪૦ વર્ષીય ભારતીય પતિ ભૂપિન્દરપાલ ગીલ અને તેની ૩૭ વર્ષીય પ્રેમિકા ગુરપ્રીત રોનાલ્ડને ૨૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સમય...

શિવ સેનાના દિવંગત સુપ્રીમો બાળ ઠાકરેના પુત્રો વચ્ચેના કાનૂની જંગે ફરી એક વાર ભારતીય રાજકારણના સૌથી પ્રભાવશાળી પરિવારોમાં જામેલા સત્તાના સંઘર્ષ તરફ સૌનું...

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિત દલિત યુવાનોની અને ઉનાના મોટા સમઢિયાળા ખાતે પીડિત દલિત પરિવારની મુલાકાત લઈ દિલ્હીનાં મુખ્ય પ્રધાન અને આમ...

રાજ્યસભામાં તાજેતરમાં પુછાયું કે, દિલ્હીના વસંતકુજમાં મે મહિનામાં કોંગોના નાગરિક મસોન્ડા કેટાડાની હત્યા વંશીય હતી? આ અંગે સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, વંશવાદને...

રેલવેમાં માલસામાનની ચોરીના બનાવો તો સાંભળવા મળે, પણ ટનબંધ વજન ધરાવતું રેલવે એન્જિન ચોરાઈ જાય તો શું કરવું? દિલ્હીમાં આવેલા તુઘલખાબાદ રેલવે શેડમાંથી કોઈ...

કાશ્મીરી યુવાનોને રમખાણો તરફ વાળનારા, તેમની કરિયર બરબાદ કરનાર અલગતાવાદી નેતાઓએ તેમનાં ખુદના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે કાશ્મીરથી ક્યાંય દૂર સુરક્ષિત જગ્યાએ...

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા રતનગઢ ગામે એક બળદ વીરુ સ્ટાઈલમાં ટાંકા પર પહોંચી ગયો હતો. આખલો ગામના ૬૦ ફૂટ ઊંચા પાણીના ટાંકા પર ચડી ગયો એ જોઈને લોકોએ...

ભારતીય જવાનોએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીને માર્યો તે દિવસથી અલગતાવાદી કાશ્મીરીઓ અને નવાઝ શરીફ ભારતનો વિરોધ કરી રહ્યા છે. આતંકના દબાણ હેઠળ...

એક તરફ ગુજરાતમાં દલિતો પર અત્યાચાર મામલે મોદી સરકાર અને ભાજપ ભીંસમાં છે ત્યારે વધુ એક વિવાદ જાગ્યો છે. ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશના ભાજપના ઉપપ્રમુખ દયાશંકર...

ગુજરાતમાં મહાત્મા ગાંધીની થીમ પર હેરિટેજ સર્કિટ અને રાજસ્થાન તથા હરિયાણામાં ક્રિષ્ના (કે કૃષ્ણ) સર્કિટ માટે સરકારે ૨૭૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી...