
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ છગન ભુજબળ મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંદર્ભે સોમવારે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) સમક્ષ તેમના વકીલ સાથે હાજર થયા હતા....
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ છગન ભુજબળ મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંદર્ભે સોમવારે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) સમક્ષ તેમના વકીલ સાથે હાજર થયા હતા....
લંડન,નવી દિલ્હીઃ ભારતમાં ૧.૧૭ લાખ પ્રવાસીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં ઓનલાઈન ઈ-વિઝા મારફત પ્રવેશ મેળવ્યો હતો, જે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૨૪,૯૮૫ લોકોના...
લાંબા સમયથી સંસદ ગૃહમાં પડેલા રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલને છેવટે રાજ્યસભાની મંજૂરી મળી છે. રિઅલ એસ્ટેટ બિલ મકાનની ખરીદીમાં ગ્રાહકોને...
ઈશરત જહાંના મામલે નરેન્દ્ર મોદીને તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની છબિ ખરડવા માટે ‘કાવતરા’માં સપડાવી દેવાનું અગાઉની યુપીએ સરકારે કાવતરું રચ્યું...
આર્ટ ઓફ લિવિંગ દ્વારા આજથી યમુના કિનારે થઇ રહેલા વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલને કલાકો બાકી રહ્યા છે, પણ તેની સાથે જોડાયેલા વિવાદનો અંત દેખાતો નથી. નેશનલ ગ્રીન...
ભારે ઝાકમઝોળથી ૧૩થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન આરંભાયેલા ‘મેઈક ઈન ઈન્ડિયા’ સપ્તાહ દેશના રાજકારણનો હિસ્સો બની ગયેલા કાદવઉછાળ અને કર્કશ વિવાદના પરિણામે અર્ધવચ્ચે...
આસામ, પ. બંગાળ, કેરળ, તામિલનાડુ અને પોંડિચેરીમાં ૪ એપ્રિલથી ૧૬ મે સુધી ૪૨ દિવસની મેરેથોન ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભારતનાં ચૂંટણીપંચે ત્રીજી માર્ચે...
લંડનઃ વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં બ્રિટિશ કેપિટલ લંડને પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. ભારતનું મુંબઇ રહેવા અને કામ કરવાની નજરે ન્યુયોર્ક અને હોંગકોંગ...
કેટલાક સમય પહેલાં ગોએંકા એવોર્ડ સેરેમનીમાં અસહિષ્ણુતા સંબંધે ટિપ્પણી કરતાં બોલિવૂડ સ્ટાર આમિર ખાને કહ્યું હતું કે, મારી પત્ની કિરણ રાવ માને છે કે ભારતમાં...
અભિનેતા અનુપમ ખેરે ૬ઠ્ઠી માર્ચે કોલકાતામાં અંગ્રેજી અખબાર ‘ધ ટેલિગ્રાફ’ના સમારોહમાં અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવનારાઓ પર નિશાન સાધીને કહ્યું હતું કે, અસહિષ્ણુતા...