
કટ્ટરવાદી વિચારસરણી માટે જાણીતા મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી લડવા માટે AIMIM...
કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.

કટ્ટરવાદી વિચારસરણી માટે જાણીતા મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી લડવા માટે AIMIM...
હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર બુરહાન વાની સલામતી દળો સાથેની અથડામણમાં ઠાર મરાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં સર્જાયેલી અશાંતિ હજી શમી નથી. બીજી તરફ, પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં સક્રિય હિઝબુલ મુજાહિદ્દીન સંગઠને જમ્મુ-કાશ્મીરના નવા હિઝબુલ કમાન્ડર તરીકે...

મુસ્લિમ બિરાદરોમાં મહત્ત્વપૂર્ણ મનાતી હજ યાત્રા માટે ભારતમાંથી રવાના થનાર સવા લાખ યાત્રાળુઓના પ્રવાસને માંડ ત્રણ અઠવાડિયા બાકી છે ત્યાં અનિશ્ચિતતા સર્જાઈ...

ફાયનાન્સિયલ ટેકનોલોજીસ ઇન્ડિયાના ફાઉન્ડર જીજ્ઞેશ શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ ૧૯ હેઠળ તપાસમાં...

સ્પેનિશ બનાવટની ટેલ્ગો ટ્રેને ભારતીય રેલવેમાં ઇતિહાસ રચ્યો છે. બુધવારે દેશમાં પ્રથમ વાર ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી હતી. ટેલ્ગોનું મથુરાથી પલવલ...

ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને ફરી એક વખત નીચાજોણું થયું છે. દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે અરુણાચલ પ્રદેશમાં નાબામ તુકીનાં નેતૃત્વ હેઠળની કોંગ્રેસ...

વિવાદાસ્પદ ઇસ્લામ ઉપદેશક ઝાકિર નાઈકના ભારત પાછા ફરવા અંગે સસ્પેન્સ બની રહ્યું છે. નક્કી કાર્યક્રમ પ્રમાણે ઝાકિર મંગળવારે સાઉદી અરબથી ભારત પાછા ફરવાના હતા...

હિઝબુલના કમાન્ડર આતંકી બુરહાન વાનીની એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવ્યા પછી કાશ્મીર ખીણમાં આઠમી જુલાઈની રાતથી ભડકી ઊઠેલી હિંસા નવમી અને દસમી જુલાઈએ પણ ચાલુ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જુલાઈથી આફ્રિકાના ચાર દેશોની મુલાકાતે રવાના થયા હતા. પાંચ દિવસના વિદેશપ્રવાસ દરમિયાન તેઓએ મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા...

ઈન્કમટેક્સ વિભાગમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) નહીં રજૂ કરનાર બિનનિવાસી રોકાણકારોએ હવે ઊંચા TDS (Tax Deducted at Source)નો સામનો કરવો પડશે નહીં. જો NRI...