
ભારતની ત્રિદિવસીય મુલાકાતે આવેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ૧૩મી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તથા ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે...
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

ભારતની ત્રિદિવસીય મુલાકાતે આવેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ૧૩મી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તથા ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે...
બ્રિટનના નવા બિઝનેસ મિનિસ્ટર ગ્રેગ ક્લાર્કે ૧૨મી ઓગસ્ટે તાતા ગ્રૂપના ચેરમેન સાયરસ મિસ્ત્રી સાથે તાતા સ્ટીલના યુકે કારોબારના ભાવિ અંગે ગુપ્ત ચર્ચા યોજી હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. ક્લાર્કની બેઠકોની વિગતોમાં મિસ્ત્રી સાથેની બેઠકનો ખુલાસો...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને નીસડન મંદિરના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ શનિવાર, ૧૩ ઓગસ્ટની સાંજે ગુજરાતના સાળંગપુર મંદિરસ્થાને ૯૫...

સપ્ટેમ્બર મહિનામાં ૧૬થી ૧૮ તારીખોએ રોયલ ફેસ્ટિવલ હોલ, લંડનમાં સાઉથબેન્ક સેન્ટર દ્વારા આયોજિત ભારતીય શાસ્ત્રીય સંગીતના વાર્ષિક દરબાર ફેસ્ટિવલ માટે ૭૦ વર્ષીય...

૧૨ ઓગસ્ટે ભારતની મુલાકાતે આવેલાં બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિસિસ પ્રીતિ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણા પ્રધાન અરુણ જેટલી...

ગાંધીજીએ વર્ષ ૧૯૧૫માં આઝાદીની લડતની પૂર્વભૂમિકા સ્વરૂપે વૈષ્ણવોમાં નામાંકિત જીવણલાલ બેરિસ્ટરનો બંગલો ભાડે લીધો હતો. આ બંગલો એટલે જ ગાંધીજી સ્થાપિત ભારતમાં...

પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના મથકેથી ૨૦૦૪માં એક વિમાન ખોવાઈ ગયું હતું. આ ઘટનામાં ફ્લાઈટ એન્જિનિયર સંજયકુમાર ઝા પઠાણકોટ એરબેઝથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. સંજયકુમારનું...

એક માણસ મુંબઈની જીપીઓમાં આવ્યો હતો અને ફોટો આપીને કહ્યું હતું કે, ‘મેરે બોસને બોલા હૈ કી ઈન સહાબ કા સ્ટેમ્પ બનાના હૈ.’ ફોટો જોઈને કર્મચારી દંગ રહી ગયો...

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના વિદાય લઇ રહેલા ગવર્નર રઘુરામ રાજનનાં મંતવ્યોને ક્યારેક સરકાર માટે ગંભીર કે સમસ્યારૂપ તરીકે જોવામાં આવે છે, પરંતુ રાજનને પોતાને...

સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસમાં આસારામના વચગાળાના જામીન નકારી દેતાં તેને હજુ વધુ સમય જેલમાં રહેવું પડશે. કોર્ટે આસારામની તબિયત ચકાસવા માટે એક મેડિકલ બોર્ડની...