
ભારતની સરકારી અને ખાનગી બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લઇને પરત ચૂકવ્યા વગર જ દેશ છોડી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને વિશેષ કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે....
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.
ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે.

ભારતની સરકારી અને ખાનગી બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લઇને પરત ચૂકવ્યા વગર જ દેશ છોડી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને વિશેષ કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે....
ધ સિટી ઓફ લંડન કોર્પોરેશન અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયાના યજમાનપદે સિટી ઓફ લંડન એડવાઈઝરી કાઉન્સિલ ફોર ઈન્ડિયાના સભ્યો સાથે ગુરુવાર, બીજી જૂને ઓલ્ડ લાઈબ્રેરી, ગિલ્ડહોલ ખાતે પેનલચર્ચાનું આયોજન કરાયું હતું. ચર્ચાના સભ્યોમાં રાજીવ લુથરા (લુથરા એન્ડ લુથરા...

ભારત, જાપાન અને અમેરિકાની નેવીએ ૧૦મી જૂનથી દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ ‘મલબાર યુદ્ધ અભ્યાસ’ તરીકે ઓળખાય છે. મજબૂત સૈન્ય...

સીબીઆઈએ કેટલાક હાઈપ્રોફાઈલ કેસનો ઝડપી નિકાલ લાવવાના હેતુથી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી છે, જે ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર...

અમેરિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન ભારતને દેશમાંથી ચોરાયેલી ૨૦૦ સદીઓ પુરાણી કલાકૃતિઓ પરત કરીને અનોખું સૌજન્ય દાખવ્યું છે. આશરે ૧૦ કરોડ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશનો પવનવેગે પ્રવાસ કરીને પરત ભારત પહોંચી ગયા છે, પરંતુ અખબારી માધ્યમોમાં આ ભારત-અમેરિકા સંબંધોનું, નરેન્દ્ર મોદી-બરાક ઓબામાની...

અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ બાદ હવે મેક્સિકોએ પણ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદને સમર્થન જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદને પોતાના ઐતિહાસિક સંબોધનમાં પાકિસ્તાનને આતંકવાદનો ગઢ ગણાવતા કહ્યું હતું કે જે લોકો રાજકીય લાભ ખાટવા માટે આતંકવાદને...

પરમાણુ સંશોધનના પિતામહ ડો. હોમી ભાભા જેમાં વર્ષો સુધી રહ્યા હતાં તે દક્ષિણ મુંબઈમાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો છે. એટલે કે હવે હોમી ભાભાની સાથે તેમનો...

કૃષ્ણનગરી મથુરામાં આંદોલનકારીઓને હટાવાતા ફાટી નીકળેલી હિંસાની આગ તો શમી ગઇ છે, પણ આ આંદોલનકારીઓનો નેતા રામવૃક્ષ યાદવ હજુ સમાચારોમાં છવાયેલો છે. પોલીસ તપાસમાં...