રામમંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થતાં 25મીએ ધ્વજારોહણઃ ફરી અયોધ્યા સોળે શણગાર સજશે

હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...

ડો. શાહીન 10 વર્ષથી જૈશના સંપર્કમાંઃ પહેલાં બાતમીદાર પછી આતંકવાદી બની

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...

મધ્યપ્રદેશનાં બહુચર્ચિત વ્યાપમં કૌભાંડનાં સમાચારોનું કવરેજ કરનાર એક ન્યૂઝ ચેનલના પત્રકારનું ૪ જુલાઇએ શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું. આ ઘટનાના બીજા દિવસે જબલપુર મેડિકલ કોલેજના ડીન અરુણ શર્મા દક્ષિણ દિલ્હીની એક હોટેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત...

કેન્દ્ર સરકારે કાળા નાણા અંગેના કાયદા મુજબ વિદેશમાં થનારી આવક અને છુપાયેલી બેનામી સંપત્તિની ગણતરી માટે ગત સપ્તાહે નિયમો જાહેર કર્યા છે. જે ૧ જુલાઈથી અમલમાં આવ્યા છે. 

કેન્દ્ર સરકાર સામે એક પછી એક નવી સમસ્યાઓ આવી રહી છે. પહેલા લલિત મોદી વિવાદ, મહારાષ્ટ્રમાં પ્રધાનોનાં કૌભાંડોના આરોપોથી ઘેરાયેલી ભાજપ સરકાર સામે હવે મુશ્કેલી...

આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પ્રકરણમાં રોજ નવા પાત્રોના સામે આવી રહ્યા છે. લલિત મોદીએ ૧ જુલાઇએ ટ્વીટર પર વિસ્ફોટ કરતા જણાવ્યું છે કે, ભાજપના સાંસદ વરુણ...

સહારા ગ્રૂપના વડા સુબ્રતો રોયને ફરી એક વખત સુપ્રીમ કોર્ટ તરફથી નિરાશા સાંપડી છે. કોર્ટે જેલમાં બંધ સુબ્રતો રોયની જામીન અરજી મંજૂર કરવા માટે રૂ. ૫,૦૦૦ કરોડની...



to the free, weekly Gujarat Samachar email newsletter