ચારધામ યાત્રાનો 19 એપ્રિલથી પ્રારંભઃ હવે દિવસે કોઇ પૂજા નહીં, ફક્ત દર્શન

આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરી શકશે નહીં. 

રિલાયન્સ-અમેરિકાની 300 બિલિયન ડોલરની ડીલ કઇ રીતે સાકાર થશે?

અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.

યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપીને ભારતના ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ સર્જવાની નેમ ધરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ ઇંડિયા...

ભારત સરકારના ગૃહ મંત્રાલયે ભારત – પાકિસ્તાન સરહદે સુરક્ષાના પગલાંના ભાગરૂપે ટૂંક સમયમાં ૪૦ કરતાં વધારે સંવેદનશીલ જગ્યાઓએ લેઝરની દીવાલો ઊભી કરવાનો વિચાર કર્યો છે. જેથી કરીને આતંકવાદીઓની ઘૂસણખોરીને રોકી શકાય. તેમાં મોટા ભાગના વિસ્તારો નદી-નાળાના...

દિલ્હીમાં ૧૫ દિવસ સુધી કરાયેલા ઓડ-ઇવન સ્કિમના પ્રયોગની સફળતાની ઉજવણી માટે રવિવારે છત્રસાલ સ્ટેડિયમમાં ધન્યવાદ રેલીનું આયોજન કરાયું હતું. તેમાં દિલ્હીના...

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો અને પાકિસ્તાની સેનાની શરણાગતિની વાટાઘાટોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિવૃત્ત લેફટનન્ટ જનરલ જે. એફ. આર. જેકબનું નિધન થયું...

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું અવસાન થયું છે. ૭૯ વર્ષના સઇદે ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સેપ્સિસ અને ન્યુમોનિયાની ફરિયાદ ૨૪...

એક તરફ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આમિરનું નામ કાપી નંખાયું છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન મોદી સરકારના...

સરકારે ગાડીઓના પ્રદૂષણને નિવારવા માટે એક એપ્રિલ ૨૦૨૦થી બીએસ-૫ માપદંડની જગ્યાએ સીધા બીએસ-૬ માપદંડ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. માપદંડ ગાડીઓના ઉત્સર્જન પ્રદૂષક તત્ત્વોના પ્રમાણ સાથે સંબંધિત છે. 

ભારતીય રેલવે દ્વારા આઠમી જાન્યુઆરીથી ૨૯મી ફેબ્રુઆરી વચ્ચેના ટાઈમ ટેબલમાં ધરખમ ફેરફાર કરાયા છે જેના કારણે આશરે ૫૦૦થી વધારે ટ્રેનોની ટાઈમટેબલને અસર થાય તેવી શક્યતા છે. ટ્રેનો રદ કરવા, કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન આપવા અને કેટલીક ટ્રેનોને ફ્રિકવન્સીમાં...

સુપ્રીમ કોર્ટે કેરળની નવી આબકારી નીતિને સાચી ઠેરવતા ૨૯મી ડિસેમ્બરેકેરળમાં દારૂબંદીને માન્યતા આપી હતી. સુપ્રીમે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દારૂબંદી માટે જે નીતિ જાહેર કરાઈ છે તે યોગ્ય છે. 

દેશભરમાં ચકચાર જગાવનારા નિર્ભયા બળાત્કાર કેસના સગીર અપરાધીની નજીવી સજા બાદ મુક્તિને પગલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સુધારો કરવાની દેશભરમાંથી માગ ઉઠી હતી....



to the free, weekly Gujarat Samachar email newsletter