
સંસદીય સમિતિઓમાં ગેરહાજરીના કારણે શાસક ભાજપના જ ૧૨ સાંસદોને ત્રણ મહત્ત્વપૂર્ણ સંસદીય સમિતિઓમાંથી કાઢી મુકાયા છે. આ સમિતિઓમાં પબ્લિક એકાઉન્ટ કમિટિ (પીએસસી),...
કાશ્મીરના પહલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે હુમલાનો માસ્ટરમાઇન્ડ અને મુખ્ય હેન્ડલર લાહોરમાં બેઠેલો લશ્કર-એ-તૈયબાનો આતંકી સૈફુલ્લાહ ઉર્ફે...
પવિત્ર અમરનાથ યાત્રા 2026ની તૈયારીઓ વચ્ચે બાબા બર્ફાનીના હિમલિંગની પહેલી તસવીરો સામે આવી છે. તસવીરમાં કુદરતી રીતે નિર્મિત બરફનું લગભગ 7 ફૂટ જેટલું ઊંચુ શિવલિંગ જોવા મળી રહ્યું છે.

સંસદીય સમિતિઓમાં ગેરહાજરીના કારણે શાસક ભાજપના જ ૧૨ સાંસદોને ત્રણ મહત્ત્વપૂર્ણ સંસદીય સમિતિઓમાંથી કાઢી મુકાયા છે. આ સમિતિઓમાં પબ્લિક એકાઉન્ટ કમિટિ (પીએસસી),...

લંડન, નવી દિલ્હીઃ બ્રિટિશ સાંસદ અને મિનિસ્ટર ફોર જસ્ટિસ એન્ડ વર્ક એન્ડ પેન્શન્સ શૈલેષ વારાએ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી....

લોકસભાની એથિક્સ કમિટી દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના બ્રિટિશ નાગરિકત્વ અંગેના વિવાદ બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના...

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ છગન ભુજબળ મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંદર્ભે સોમવારે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) સમક્ષ તેમના વકીલ સાથે હાજર થયા હતા....

લંડન,નવી દિલ્હીઃ ભારતમાં ૧.૧૭ લાખ પ્રવાસીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં ઓનલાઈન ઈ-વિઝા મારફત પ્રવેશ મેળવ્યો હતો, જે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૨૪,૯૮૫ લોકોના...

લાંબા સમયથી સંસદ ગૃહમાં પડેલા રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલને છેવટે રાજ્યસભાની મંજૂરી મળી છે. રિઅલ એસ્ટેટ બિલ મકાનની ખરીદીમાં ગ્રાહકોને...

ઈશરત જહાંના મામલે નરેન્દ્ર મોદીને તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની છબિ ખરડવા માટે ‘કાવતરા’માં સપડાવી દેવાનું અગાઉની યુપીએ સરકારે કાવતરું રચ્યું...

આર્ટ ઓફ લિવિંગ દ્વારા આજથી યમુના કિનારે થઇ રહેલા વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલને કલાકો બાકી રહ્યા છે, પણ તેની સાથે જોડાયેલા વિવાદનો અંત દેખાતો નથી. નેશનલ ગ્રીન...

ભારે ઝાકમઝોળથી ૧૩થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન આરંભાયેલા ‘મેઈક ઈન ઈન્ડિયા’ સપ્તાહ દેશના રાજકારણનો હિસ્સો બની ગયેલા કાદવઉછાળ અને કર્કશ વિવાદના પરિણામે અર્ધવચ્ચે...

આસામ, પ. બંગાળ, કેરળ, તામિલનાડુ અને પોંડિચેરીમાં ૪ એપ્રિલથી ૧૬ મે સુધી ૪૨ દિવસની મેરેથોન ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભારતનાં ચૂંટણીપંચે ત્રીજી માર્ચે...