ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

બિકાનેરનો સ્વાદ દુનિયાને ચખાડનાર ‘ફન્ના બાબુ’ શિવ રતન અગ્રવાલનું નિધન

બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

ભારે ઝાકમઝોળથી ૧૩થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન આરંભાયેલા ‘મેઈક ઈન ઈન્ડિયા’ સપ્તાહ દેશના રાજકારણનો હિસ્સો બની ગયેલા કાદવઉછાળ અને કર્કશ વિવાદના પરિણામે અર્ધવચ્ચે...

આસામ, પ. બંગાળ, કેરળ, તામિલનાડુ અને પોંડિચેરીમાં ૪ એપ્રિલથી ૧૬ મે સુધી ૪૨ દિવસની મેરેથોન ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભારતનાં ચૂંટણીપંચે ત્રીજી માર્ચે...

લંડનઃ વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં બ્રિટિશ કેપિટલ લંડને પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. ભારતનું મુંબઇ રહેવા અને કામ કરવાની નજરે ન્યુયોર્ક અને હોંગકોંગ...

કેટલાક સમય પહેલાં ગોએંકા એવોર્ડ સેરેમનીમાં અસહિષ્ણુતા સંબંધે ટિપ્પણી કરતાં બોલિવૂડ સ્ટાર આમિર ખાને કહ્યું હતું કે, મારી પત્ની કિરણ રાવ માને છે કે ભારતમાં...

અભિનેતા અનુપમ ખેરે ૬ઠ્ઠી માર્ચે કોલકાતામાં અંગ્રેજી અખબાર ‘ધ ટેલિગ્રાફ’ના સમારોહમાં અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવનારાઓ પર નિશાન સાધીને કહ્યું હતું કે, અસહિષ્ણુતા...

અનેક બેંકોના ડિફોલ્ટર લિકર કિંગ વિજય માલ્યાને સાતમી માર્ચે બેવડા ઝાટકા લાગ્યા હતા. ઈડીએ વિજય માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો, તો બીજી તરફ...

લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને સાંસદ પી. એ. સંગમાનું આજે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ૬૮ વર્ષના હતાં. નેશનલ પીપલ્સ પાર્ટી (એનટીપી)ના નેતા અને લોકસભાના...

રાષ્ટ્રપતિનાં પ્રવચનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. મોદીએ કોંગ્રેસના જ નેતા અને પૂર્વ વડા પ્રધાનો...

રાષ્ટ્રદ્રોહના આરોપસર ધરપકડ કરાયેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ કન્હૈયા કુમારને તિહાર જેલમાંથી કાયદાકીય શરતોને આધીન ત્રીજી...

ભારતીય જનતા પાર્ટી આસામમાં કોંગ્રેસ વિરોધી ગઠબંધનનું નેતૃત્વ કરશે. ભાજપ અને અન્ય નાના સહયોગી પક્ષો ૧૨૬ બેઠકો તો આસામ ગણ પરિષદ ૨૬ બેઠકો પર ચૂંટણી લડશે. ઔપચારિક જાહેરાત કરતાં ભાજપે કહ્યું છે કે, રાજ્યમાં તેના નેતૃત્વ હેઠળ સ્થાનિક લોકો અને સામે...



to the free, weekly Gujarat Samachar email newsletter