ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

એર ઇંડિયા પ્લેન ક્રેશ રિપોર્ટઃ જવાબ ઓછા અને સવાલ વધુ

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો વધુ જોવા મળે છે. કુલ 260 માનવજિંદગીનો ભોગ લેનાર પ્લેન ક્રેશની ઘટના માટે જવાબદાર કારણોની તપાસ...

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના શાનદાર સમાપન સમારોહના ભાગરૂપે રવિવારે ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’નું રવિવારે આયોજન કરાયું હતું. સંતો અને...

ભારતીયોએ પોતાની સખત મહેનત, બુદ્ધિકૌશલ્ય અને શાશ્વત મૂલ્યો પ્રતિ સમર્પણ થકી વિશ્વમાં અનોખું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષો દરમિયાન ભારતીય કોમ્યુનિટીનો આદર...

સમેત શિખરજી મુદ્દે જૈન સમુદાયના ભારે વિરોધ પ્રદર્શન બાદ સરકારે જાહેરનામું બહાર પાડી સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું રદ કર્યું છે. આ મુદ્દે...

 ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 10 જાન્યુઆરી 2023ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે 17મા પ્રવાસી ભારતીય સમ્માન દિવસના અધિવેશનના સમાપન સત્રમાં...

જૈન સમુદાયના દેશભરમાં પ્રચંડ વિરોધને પગલે ભારત સરકારે આખરે ધર્મસ્થળ સમેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવાનો નિર્ણય રદ કર્યો છે. હવે ત્યાં ઈકો ટૂરિઝમ પર...

પ્રવાસી ભારતીયો વિદેશની ધરતી પર ભારતનાં રાજદૂત છે. આખી દુનિયા આજકાલ ભારત તરફ જોઈ રહી છે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને...

‘બિકિની કિલર’ તરીકે કુખ્યાત સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ જેલના સળિયા પાછળથી બહાર આવી ગયો છે. 19 વર્ષથી જેલમાં કેદ ચાર્લ્સને જેલમુક્ત કરવા નેપાળ સુપ્રીમ કોર્ટે...

પૂ. પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું છે કે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા અને માનવસેવા જ હોવી જોઈએ. તેમણે સમાજહિત માટે બધાને પ્રેરિત કર્યા છે. આ શબ્દો છે વડા...

વિધાનસભા ચૂંટણી જંગમાં પ્રચંડ બહુમતી સાથે કેસરિયા લહેરાવનાર ભાજપે રાજ્યમાં સાતમી વખત સરકાર રચીને ઇતિહાસ રચ્યો છે. 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થયા...

આશરે 16 મહિના પહેલાં અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યા છતાં દુનિયાએ હજુ તેને માન્યતા આપી નથી. તેની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય થઇ ચૂકી છે. તેમાં સુધારો...



to the free, weekly Gujarat Samachar email newsletter