
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વિવિધ દેશો વચ્ચે મોટા મતભેદો છતાં જી-20 શિખર સંમેલનનાં પ્રથમ દિવસે જ સર્વસંમતિથી ન્યૂ દિલ્હી ડેક્લેરેશન સ્વીકારવામાં આવતા ભારતે...
ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...
મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક નવો અધ્યાય ઉમેરાયો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ...

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વિવિધ દેશો વચ્ચે મોટા મતભેદો છતાં જી-20 શિખર સંમેલનનાં પ્રથમ દિવસે જ સર્વસંમતિથી ન્યૂ દિલ્હી ડેક્લેરેશન સ્વીકારવામાં આવતા ભારતે...

ભારતના આંગણે યોજાયેલી જી-20 સમિટએ ઇતિહાસ રચ્યો છે. ભારતે એક વર્ષ પૂર્વે ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20નું અધ્યક્ષપદ સંભાળ્યું ત્યારે સૂત્ર આપ્યું હતું - વસુધૈવ...
રાજધાનીમાં G-20 સમિટના સપ્તાહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના કલ્યાણ માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ મોડેલ માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. G-20 તેની સંયુક્ત આર્થિક તાકાતના સંદર્ભમાં એક પ્રભાવશાળી જૂથ છે, પરંતુ વિશ્વનો જીડીપી-કેન્દ્રિત...

ભારતના યજમાનપદે પહેલી વખત યોજાઇ રહેલા G-20 શિખર સંમેલનના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શનિવાર - 9 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા બે દિવસીય G-20 સંમેલનના...

ચંદ્રયાન-3એ ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિગ કર્યાના નવ દિવસ બાદ ઇસરોએ વધુ એક જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના પ્રથમ સોલર મિશન આદિત્ય-L1નું શનિવારે...

મિશન ચંદ્રયાન-3ની જ્વલંત સફળતા બાદ હવે ઇસરોએ હવે સૂર્ય ભણી પ્રયાણ કર્યું છે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરો દ્વારા Aditya-1 ઉપગ્રહને શનિવારે સવારે 11:50 કલાકે...

પહેલાં ચંદ્ર પર સફળતાનો સૂર્યોદય, અને હવે સૂર્યના રહસ્યનો તાગ પામવા માટે હાથ ધરાયેલા સોલર મિશનની સફળતાનો ઉજળો આશાવાદ. આ છે ‘ઇસરો’ના વિજ્ઞાનીઓનો આત્મવિશ્વાસ....

ભારતનું ચંદ્રયાન -3 મિશન સફળ થતાં જ બ્રિટિશ ભારતીય સમુદાયમાં આનંદ વ્યાપી ગયો હતો. સમગ્ર યુકેમાં ભારતીય ડાયસ્પોરાએ ચંદ્રયાન મિશનની સફળતાંને ઉલ્લાસપુર્વક...

સોમવારે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે સંપર્ક સ્થાપિત કર્યો તે સાથે જ ઇસરોના મૂનમિશનના અંતિમ અને અતિ મહત્ત્વના તબક્કાનું કાઉન્ટડાઉન...

‘જિસસ કોલેજ ખાતે હિન્દુ ઈવેન્ટની યજમાની કરવાનો નિર્ણય વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પશ્ચાદભૂને સ્વીકારવાની સંસ્થાની નિષ્ઠાનું પ્રદર્શન કરે છે. સમાવેશિતા...