
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વિવિધ દેશો વચ્ચે મોટા મતભેદો છતાં જી-20 શિખર સંમેલનનાં પ્રથમ દિવસે જ સર્વસંમતિથી ન્યૂ દિલ્હી ડેક્લેરેશન સ્વીકારવામાં આવતા ભારતે...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વિવિધ દેશો વચ્ચે મોટા મતભેદો છતાં જી-20 શિખર સંમેલનનાં પ્રથમ દિવસે જ સર્વસંમતિથી ન્યૂ દિલ્હી ડેક્લેરેશન સ્વીકારવામાં આવતા ભારતે...

ભારતના આંગણે યોજાયેલી જી-20 સમિટએ ઇતિહાસ રચ્યો છે. ભારતે એક વર્ષ પૂર્વે ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20નું અધ્યક્ષપદ સંભાળ્યું ત્યારે સૂત્ર આપ્યું હતું - વસુધૈવ...
રાજધાનીમાં G-20 સમિટના સપ્તાહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના કલ્યાણ માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ મોડેલ માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. G-20 તેની સંયુક્ત આર્થિક તાકાતના સંદર્ભમાં એક પ્રભાવશાળી જૂથ છે, પરંતુ વિશ્વનો જીડીપી-કેન્દ્રિત...

ભારતના યજમાનપદે પહેલી વખત યોજાઇ રહેલા G-20 શિખર સંમેલનના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શનિવાર - 9 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા બે દિવસીય G-20 સંમેલનના...

ચંદ્રયાન-3એ ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિગ કર્યાના નવ દિવસ બાદ ઇસરોએ વધુ એક જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના પ્રથમ સોલર મિશન આદિત્ય-L1નું શનિવારે...

મિશન ચંદ્રયાન-3ની જ્વલંત સફળતા બાદ હવે ઇસરોએ હવે સૂર્ય ભણી પ્રયાણ કર્યું છે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરો દ્વારા Aditya-1 ઉપગ્રહને શનિવારે સવારે 11:50 કલાકે...

પહેલાં ચંદ્ર પર સફળતાનો સૂર્યોદય, અને હવે સૂર્યના રહસ્યનો તાગ પામવા માટે હાથ ધરાયેલા સોલર મિશનની સફળતાનો ઉજળો આશાવાદ. આ છે ‘ઇસરો’ના વિજ્ઞાનીઓનો આત્મવિશ્વાસ....

ભારતનું ચંદ્રયાન -3 મિશન સફળ થતાં જ બ્રિટિશ ભારતીય સમુદાયમાં આનંદ વ્યાપી ગયો હતો. સમગ્ર યુકેમાં ભારતીય ડાયસ્પોરાએ ચંદ્રયાન મિશનની સફળતાંને ઉલ્લાસપુર્વક...

સોમવારે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે સંપર્ક સ્થાપિત કર્યો તે સાથે જ ઇસરોના મૂનમિશનના અંતિમ અને અતિ મહત્ત્વના તબક્કાનું કાઉન્ટડાઉન...

‘જિસસ કોલેજ ખાતે હિન્દુ ઈવેન્ટની યજમાની કરવાનો નિર્ણય વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પશ્ચાદભૂને સ્વીકારવાની સંસ્થાની નિષ્ઠાનું પ્રદર્શન કરે છે. સમાવેશિતા...