ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

એર ઇંડિયા પ્લેન ક્રેશ રિપોર્ટઃ જવાબ ઓછા અને સવાલ વધુ

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો વધુ જોવા મળે છે. કુલ 260 માનવજિંદગીનો ભોગ લેનાર પ્લેન ક્રેશની ઘટના માટે જવાબદાર કારણોની તપાસ...

ગુજરાત સમાચારની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી નિમિત્તે કાર્યક્રમોમાં ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમનો સમાવેશ થયો હતો જેનું આયોજન 8 માર્ચ 2023ના દિવસે ધામેચા લોહાણા...

ગુજરાત સમાચાર સાપ્તાહિકની 50 વર્ષની સુવર્ણજયંતી ઉજવણીના ભાગરૂપે ભારતના પરગજુ, સેવાભાવી, કલ્પનાશીલ નેતા, ડાયમંડ માંધાતા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું સન્માન...

ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનને સમાવતા ‘ક્વાડ’ જૂથના વિદેશ પ્રધાનોએ ત્રીજી માર્ચે ફરી એક વખત મુક્ત અને ખુલ્લા પ્રશાંત-હિન્દ સમુદ્ર માટે કટિબદ્ધતા...

2015ની ભયાનક આગમાં નષ્ટ થયેલી બ્રિટનની પ્રતિષ્ઠિત બૈતુલ ફુતુહ મસ્જિદનું પુનઃનિર્માણ કરાયા પછી અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટીના નેશનલ પીસ સિમ્પોઝિયમ ખાતે નવા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના હૈદરબાદ હાઉસમાં ઇટાલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે આતંકવાદ અને અલગતાવાદ...

ભાજપે અને તેના સહયોગી પક્ષોએ ત્રિપુરા અને નાગાલેન્ડમાં સત્તા જાળવી રાખી છે તો મેઘાલયમાં તેણે એનપીપીના કોનરાડ સંગમાના નેતૃત્વમાં રચાયેલી યુતિ સરકારમાં ભાગીદારી...

‘ગુજરાતમાં હવે ગુજરાતી બન્યું ફરજિયાત’ હેડિંગ વાંચીને આશ્ચર્ય થયુંને?! પરંતુ આ હકીકત છે. રાજ્યની શાળાઓમાં માતૃભાષા ગુજરાતી શીખવવાના મુદ્દે એટલી હદે ઉપેક્ષા...

પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સોમવારે વિધાનસભા ચૂંટણીનું આખરી તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના તારણ રજૂ થયા...

‘હીરા તો સદાકાળ છે તો નીતિમૂલ્યો પણ સદાકાળ છે’ઃ મળીએ અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ અને પરગજુ શ્રી ગોવિંદભાઈ ધોળકીઆનેગુજરાત સમાચારની સુવર્ણ જયંતી ઉજવણીના ભાગરૂપે...

છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને અમેરિકામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાનીવાદીઓના હુમલાના સમાચારો આવી રહ્યાં છે. 2023ના પ્રારંભથી જ કેનેડામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter