કોરોના લોકડાઉનના ગાળામાં લોકડાઉન દરમિયાન યોજાએલી પાર્ટીઓ સંબંધિત કેબિનેટ ઓફિસના વરિષ્ઠ અધિકારી સ્યુ ગ્રે દ્વારા કરાયેલી ઈન્ક્વાયરીનો ૧૨ પાનાનો મર્યાદિત...
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાનો અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે....
લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ...
કોરોના લોકડાઉનના ગાળામાં લોકડાઉન દરમિયાન યોજાએલી પાર્ટીઓ સંબંધિત કેબિનેટ ઓફિસના વરિષ્ઠ અધિકારી સ્યુ ગ્રે દ્વારા કરાયેલી ઈન્ક્વાયરીનો ૧૨ પાનાનો મર્યાદિત...
હાલ સમગ્ર વિશ્વનું ધ્યાન પૂર્વ યુરોપ પર કેન્દ્રિત છે. એક ચિનગારી વિશ્વયુદ્ધ ભડકાવી શકે તેવી સ્થિતિ છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન સરહદે એક લાખથી...
ભારતમાં મોદી સરકારે મંગળવારે તેના બીજા કાર્યકાળનું ચોથું બજેટ રજૂ કરતાં ઇન્ડિયા એટ ૧૦૦ એટલે કે ૨૦૪૭માં સંપુર્ણ આત્મનિર્ભર ભારતનો રોડમેપ રજૂ કર્યો હતો....
૭૩મા પ્રજાસત્તાક પર્વે પાટનગરમાં રાજપથ પર યોજાયેલી શાનદાર પરેડમાં વિશ્વએ દેશની સૈન્ય તાકાત તેમજ ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝલક નિહાળી હતી. પરેડમાં ૭૫ વિમાનોની...
ડિસેમ્બર ૨૦૧૯થી વિશ્વને ખળભળાવી રહેલી કોરોનાની મહામારીએ દુનિયામાં અમીર અને ગરીબની ખીણને વધુ વિકરાળ બનાવી છે. મહામારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની...
ચોતરફથી ઘેરાયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પ્રથમ લોકડાઉન દરમિયાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં ૨૦ મે, ૨૦૨૦ના રોજ યોજાએલી ડ્રિન્ક પાર્ટીમાં હાજરી આપી...
ભારતનાં ચૂંટણી પંચ દ્વારા દેશનાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચીફ ઇલેક્શન...
ઓમિક્રોન વેરિયન્ટ સહિત કોરોનાના કેસોમાં ઉછાળાની સાથે સાથે દેશમાં આવી રહેલી ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વિદેશથી આવતા યાત્રીઓ માટે કોરોનાની...
લોકશાહીમાં સૌથી મોટી પરીક્ષા છે ચૂંટણી. પ્રજાનો મૂડ જાણવાનો તેનાથી શ્રેષ્ઠ ઉપાય બીજો કોઇ જ નથી. ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી, ૭ બેઠકોની પેટા-ચૂંટણી અને...
વિશ્વભરમાં નવા વર્ષના આગમનની ધમાકેદાર ઉજવણી થઇ રહી હતી ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં નાસભાગથી ૧૨ યાત્રાળુના મૃત્યુની આઘાતજનક ઘટના નોંધાઇ હતી....