ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

એર ઇંડિયા પ્લેન ક્રેશ રિપોર્ટઃ જવાબ ઓછા અને સવાલ વધુ

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો વધુ જોવા મળે છે. કુલ 260 માનવજિંદગીનો ભોગ લેનાર પ્લેન ક્રેશની ઘટના માટે જવાબદાર કારણોની તપાસ...

ગુજરાત સમાચાર દ્વારા તેની 50મી વર્ષગાંઠ નિમિત્તે સોમવાર, 6 ફેબ્રુઆરીએ હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોરિયસ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ્સનું આયોજન કરાયું હતું. એડિટર-ઈન-ચીફ...

જમ્મુ-કાશ્મીરના પેટાળમાંથી લિથિયમનો 6 મિલિયન ટનનો વિશાળ ભંડાર મળ્યો છે. કાશ્મીરના રેયાસી જિલ્લાના સલાલ-હાઇમાના વિસ્તારમાંથી આ જથ્થો મળ્યો છે. આ શોધથી ઇલેક્ટ્રિક...

શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા યુગાન્ડામાં 19થી 22 માર્ચ દરમિયાન કમ્પાલાના મુન્યોન્યો ખાતેના પ્રસિદ્ધ સ્પેકે રિસોર્ડ એન્ડ કોન્ફરન્સ સેન્ટરમાં લોહાણા ઈન્ટરનેશનલ...

 ફેબ્રુઆરી મહિનો અડધો વીતવા આવ્યો છે ત્યારે ઘણા પરિવારો શિયાળાના સૂર્યનો તાપ મેળવી લેવા છેલ્લી ઘડીની ફ્લાઈટ્સ પકડવા દોડાદોડ કરશે. કેટલાક તો ભારતમાં તીવ્ર...

નાણાપ્રધાન નિર્મલા સીતારામને આઝાદીના અમૃતકાળનું પહેલું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું, જેમાં ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે ‘સપ્તઋષિ મંત્ર’ અપનાવવા...

તુર્કી અને સીરિયામાં સોમવારે પ્રચંડ ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઇ હતી. મંગળવાર સુધીમાં આ ક્ષેત્રમાં આફ્ટરશોકના...

દેશની રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું નિર્માણકાર્ય તેના અંતિમ તબક્કામાં છે. નવા સંસદ ભવનમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આ મહિનાના અંત સુધીમાં કામ...

પાકિસ્તાનમાં લોટની અછતને પગલે લોકો ભૂખ્યા રહેવા મજબુર છે, એવામાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (જી-બી)ના નાગરિકો સાથે પાકિસ્તાન...

યુકેમાં જાહેર આરોગ્ય માટેની સૌથી આવશ્યક સેવા એવી નેશનલ હેલ્થ સર્વિસ ધરાશાયી થવાના આરે પહોંચી ગઇ છે. સ્થાપનાના 75 વર્ષ બાદ એનએચએસ ઇતિહાસની સૌથી બદતર કટોકટીનો...

કાઠમંડુઃ નેપાળના પોખરામાં રવિવારે સવારે બનેલી વિમાન દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાંખ્યા છે. કાઠમંડુથી રવાના થયેલું યેતિ એરલાઇન્સનું વિમાન 9N-AN ATR-72 પોખરાના...



to the free, weekly Gujarat Samachar email newsletter