
આ વર્ષે દિવાળી તહેવારોમાં દેશભરના બજારોમાં થયેલી ભારે ખરીદીએ ભારતીય અર્થવ્યવસ્થાને મોટો લાભ કરાવ્યો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી - ‘કૈટ’)નું...
વિશ્વના સૌથી વધુ ધનવાન વ્યક્તિ એલન મસ્ક હવે માત્ર બિલિયોનેર નથી રહ્યા, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા છે. રોકેટ અને સેટેલાઈટ કંપની સ્પેસએક્સના રેકોર્ડબ્રેક 75 બિલિયન ડોલરના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) બાદ મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ...
પશ્ચિમ એશિયા સહિત વિશ્વભરમાં ઊર્જા કટોકટી અને અનિશ્ચિતતાનો માહોલ ઉભો કરનારા અમેરિકા-ઈરાન યુદ્ધનો 107 દિવસ બાદ (અત્યારે તો) અંત આવ્યો છે. 7250થી વધુ માનવજિંદગીનો ભોગ લીધા બાદ અને 300 બિલિયન ડોલરનો ધુમાડો કર્યા બાદ બન્ને દેશ વચ્ચે શાંતિ સમજૂતી...

આ વર્ષે દિવાળી તહેવારોમાં દેશભરના બજારોમાં થયેલી ભારે ખરીદીએ ભારતીય અર્થવ્યવસ્થાને મોટો લાભ કરાવ્યો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી - ‘કૈટ’)નું...

ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે લેસ્ટર ઈસ્ટના લેબર ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવવા સિટી હોલના પદનો ત્યાગ કર્યો છે. તેમણે આ નિર્ણય લેતા...

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ધામ-અમદાવાદ દ્વારા અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતીએ રાષ્ટ્ર ચેતના...

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી...

માત્ર 700ની વસતી સાથે સફેદ રણની અનમોલ સંપત્તિ ધરાવતાં ધોરડોએ વિશ્વના શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં સ્થાન મેળવ્યું છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન...

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા શનિવારે ગગનયાન મિશનના પહેલા તબક્કામાં ક્રૂ એસ્કેપ મોડ્યૂલનું સફળ પરીક્ષણ કરાયું હતું. શ્રીહરિકોટા ખાતેથી...

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ફરી એક વખત આમનેસામને છે. શનિવારે સવારે પેલેસ્ટાઇનના આતંકીઓએ ઇઝરાયલ પર અંદાજે 5000 રોકેટ ઝીંક્યા બાદ ચોતરફ વિનાશ સર્જાયો છે. આ હુમલા...

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યા બાદ કેનેડાના પીએમ બેકફૂટ પર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આક્ષેપો મુક્યા...

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના આક્ષેપ સાથે શરૂ થયેલો રાજદ્વારી તણાવ હવે આર્થિક મોરચાથી લઇને પરિવારોની ચિંતામાં...

ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાએ ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધોને ખરાબે ચઢાવી દીધા છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં થયેલી...