દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

નાણાપ્રધાન નિર્મલા સીતારામને આઝાદીના અમૃતકાળનું પહેલું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું, જેમાં ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે ‘સપ્તઋષિ મંત્ર’ અપનાવવા...

તુર્કી અને સીરિયામાં સોમવારે પ્રચંડ ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઇ હતી. મંગળવાર સુધીમાં આ ક્ષેત્રમાં આફ્ટરશોકના...

દેશની રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું નિર્માણકાર્ય તેના અંતિમ તબક્કામાં છે. નવા સંસદ ભવનમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આ મહિનાના અંત સુધીમાં કામ...

પાકિસ્તાનમાં લોટની અછતને પગલે લોકો ભૂખ્યા રહેવા મજબુર છે, એવામાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (જી-બી)ના નાગરિકો સાથે પાકિસ્તાન...

યુકેમાં જાહેર આરોગ્ય માટેની સૌથી આવશ્યક સેવા એવી નેશનલ હેલ્થ સર્વિસ ધરાશાયી થવાના આરે પહોંચી ગઇ છે. સ્થાપનાના 75 વર્ષ બાદ એનએચએસ ઇતિહાસની સૌથી બદતર કટોકટીનો...

કાઠમંડુઃ નેપાળના પોખરામાં રવિવારે સવારે બનેલી વિમાન દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાંખ્યા છે. કાઠમંડુથી રવાના થયેલું યેતિ એરલાઇન્સનું વિમાન 9N-AN ATR-72 પોખરાના...

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના શાનદાર સમાપન સમારોહના ભાગરૂપે રવિવારે ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’નું રવિવારે આયોજન કરાયું હતું. સંતો અને...

ભારતીયોએ પોતાની સખત મહેનત, બુદ્ધિકૌશલ્ય અને શાશ્વત મૂલ્યો પ્રતિ સમર્પણ થકી વિશ્વમાં અનોખું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષો દરમિયાન ભારતીય કોમ્યુનિટીનો આદર...

સમેત શિખરજી મુદ્દે જૈન સમુદાયના ભારે વિરોધ પ્રદર્શન બાદ સરકારે જાહેરનામું બહાર પાડી સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું રદ કર્યું છે. આ મુદ્દે...

 ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 10 જાન્યુઆરી 2023ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે 17મા પ્રવાસી ભારતીય સમ્માન દિવસના અધિવેશનના સમાપન સત્રમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter