સ્પેસએક્સઃ મસ્કને રોકેટઝડપે બનાવ્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર

વિશ્વના સૌથી વધુ ધનવાન વ્યક્તિ એલન મસ્ક હવે માત્ર બિલિયોનેર નથી રહ્યા, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા છે. રોકેટ અને સેટેલાઈટ કંપની સ્પેસએક્સના રેકોર્ડબ્રેક 75 બિલિયન ડોલરના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) બાદ મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ...

અશાંતિનો અંત... કામચલાઉ કે કાયમી?

પશ્ચિમ એશિયા સહિત વિશ્વભરમાં ઊર્જા કટોકટી અને અનિશ્ચિતતાનો માહોલ ઉભો કરનારા અમેરિકા-ઈરાન યુદ્ધનો 107 દિવસ બાદ (અત્યારે તો) અંત આવ્યો છે. 7250થી વધુ માનવજિંદગીનો ભોગ લીધા બાદ અને 300 બિલિયન ડોલરનો ધુમાડો કર્યા બાદ બન્ને દેશ વચ્ચે શાંતિ સમજૂતી...

મિશન ચંદ્રયાન-3ની જ્વલંત સફળતા બાદ હવે ઇસરોએ હવે સૂર્ય ભણી પ્રયાણ કર્યું છે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરો દ્વારા Aditya-1 ઉપગ્રહને શનિવારે સવારે 11:50 કલાકે...

પહેલાં ચંદ્ર પર સફળતાનો સૂર્યોદય, અને હવે સૂર્યના રહસ્યનો તાગ પામવા માટે હાથ ધરાયેલા સોલર મિશનની સફળતાનો ઉજળો આશાવાદ. આ છે ‘ઇસરો’ના વિજ્ઞાનીઓનો આત્મવિશ્વાસ....

ભારતનું ચંદ્રયાન -3 મિશન સફળ થતાં જ બ્રિટિશ ભારતીય સમુદાયમાં આનંદ વ્યાપી ગયો હતો. સમગ્ર યુકેમાં ભારતીય ડાયસ્પોરાએ ચંદ્રયાન મિશનની સફળતાંને ઉલ્લાસપુર્વક...

સોમવારે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે સંપર્ક સ્થાપિત કર્યો તે સાથે જ ઇસરોના મૂનમિશનના અંતિમ અને અતિ મહત્ત્વના તબક્કાનું કાઉન્ટડાઉન...

‘જિસસ કોલેજ ખાતે હિન્દુ ઈવેન્ટની યજમાની કરવાનો નિર્ણય વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પશ્ચાદભૂને સ્વીકારવાની સંસ્થાની નિષ્ઠાનું પ્રદર્શન કરે છે. સમાવેશિતા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે 77મા સ્વાતંત્ર્ય દિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યા બાદ ‘આઝાદી કા અમૃત મહોત્સવ' સમારોહનું સમાપન થયું...

ભારતના 77મા સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકાસના પંથે હરણફાળ...

જૂન 1948માં ટિલબરી ડોક્સ ખાતે એમ્પાયર વિન્ડરશના આગમન સાથે યુકેમાં કેરેબિયન ઇમિગ્રન્ટ્સનું સામુહિક માઇગ્રેશન શરૂ થયું હતું. 1948થી 1971 વચ્ચે બીજા વિશ્વયુદ્ધ...

મંગળવારે કથાનો આરંભ થયો તે પહેલા મોરારિ બાપુએ ભારતના સ્વાતંત્ર્ય દિનની 77મી વર્ષગાંઠ નિમિત્તે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ભારતીય તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. કથાના...

બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કોલેજ ખાતે આયોજિત પ્રખ્યાત આધ્યાત્મિક અગ્રણી અને ઉપદેશક મોરારિ બાપુની રામ કથામાં ઉપસ્થિત...



to the free, weekly Gujarat Samachar email newsletter