નિષ્ણાતોના મતે ટ્રમ્પ - મોદીનાં નિવેદનોમાં તફાવત ઊડીને આંખે વળગે છે

ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

મહારાષ્ટ્રના એનસીપીનો એનડીએ સાથે જ રહેવા નિર્ણયઃ નાયબ મુખ્યમંત્રીપદે પહેલા મહિલા સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક નવો અધ્યાય ઉમેરાયો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ...

પોતાની દીકરી શીના બોરાની હત્યાની મુખ્ય આરોપી અને સાડા છ વર્ષથી ભાયખલા મહિલા જેલમાં બંધ ઇન્દ્રાણી મુખર્જીનો ગયા શુક્રવારે કામચલાઉ છૂટકારો થયો છે. ઇન્દ્રાણીએ...

જાપાનમાં ચાર દેશોની ક્વાડ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત છવાઇ ગયું છે. સમિટમાં ભાગ લઇ રહેલા ત્રણ સહયોગી દેશો - અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના...

 છેલ્લા કેટલાય દિવસોથી હાઇ કમાન્ડથી નારાજ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે 19 મેના રોજ પક્ષના...

વિશ્વમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બીજા ક્રમની સૌથી મોટી પ્રોફેશનલ સંસ્થા ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની યુકેસ્થિત શાખા ICAI...

ભારતમાં બાળકોના સશક્તિકરણ માટે કાર્યરત ચેરિટી યુવા અનસ્ટોપેબલ- Yuva Unstoppableને સારી મદદ કરનારા દાતા-શુભેચ્છકોનો મિલન સમારંભ ગુરુવાર 12 મે,2022ના દિવસે...

પાકિસ્તાનમાં તાજેતરમાં ચીનના નાગરિકો પર આત્મઘાતી હુમલા બાદ બલૂચ સમુદાય પર દમનની ઝડપી કાર્યવાહી કરાઈ રહી છે. બલૂચ લોકોનું સુરક્ષા એજન્સીઓ અપહરણ કરી રહી...

બુદ્ધપૂર્ણિમાનો દિવસ ભારત માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રા પણ બુદ્ધપૂર્ણિમાના દિવસે...

દિલ્હીના બાહ્ય વિસ્તાર મુંડકામાં ચાર માળની ઇમારતમાં ગયા શુક્રવારે સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 27 થયો છે. દુર્ઘટનાના બે દિવસ બાદ રવિવારે...

છેલ્લા કેટલાય દિવસોથી મંદિર-મસ્જિદ મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બનેલી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાંથી શિવલિંગ મળ્યાના અહેવાલ સાથે જ દેશભરમાં ઉત્તેજનાનું મોજું...

‘ધરતી પરનું સ્વર્ગ’ ગણાતા કાશ્મીરમાં આ વર્ષે સહેલાણીઓની સંખ્યા વિક્રમજનક સ્તરે પહોંચી ગઈ છે. વર્ષની શરૂઆતના માત્ર ચાર જ મહિના એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ...



to the free, weekly Gujarat Samachar email newsletter