નિષ્ણાતોના મતે ટ્રમ્પ - મોદીનાં નિવેદનોમાં તફાવત ઊડીને આંખે વળગે છે

ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

મહારાષ્ટ્રના એનસીપીનો એનડીએ સાથે જ રહેવા નિર્ણયઃ નાયબ મુખ્યમંત્રીપદે પહેલા મહિલા સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક નવો અધ્યાય ઉમેરાયો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ...

યુએન દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર આવતા વર્ષે ભારત ચીનને પછડાટ આપીને વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે. નવેમ્બર 2022માં વિશ્વની વસતી 800 કરોડને...

ડિસેમ્બર 2021માં બકિંગહામશાયરના ડેનહામ ખાતે અનુપમ મિશન યુકેને અત્યાધુનિક ઓમ ક્રિમેટોરિયમ (સ્મશાનગૃહ)નું નિર્માણ કરવા માટે સીમાચિહ્નરૂપ પ્લાનિંગ પરમિશન...

ભારત પર 200 વર્ષ કરતાં વધુ સમય રાજ કરનાર બ્રિટનમાં હવે ભારતીય મૂળની વ્યક્તિ પીએમ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. બોરિસ જ્હોનસનના રાજીનામા બાદ ટોરી પાર્ટીના...

દેવાળિયા થવાની અણીએ પહોંચેલા પાકિસ્તાને ચીન પાસેથી લીધેલી 19 હજાર કરોડ રૂપિયાની લોનના બદલામાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન સોંપી દેવાની તૈયારી કરી લીધી છે. પાક.નું...

30 જૂન 2022ના રોજ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ રાજભવન ખાતે મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે કોઇ રાજકિય વિશ્લેષકના મગજમાં વિચાર...

વિવિધ પ્રકારના વિવાદોનો સામનો કરી રહેલા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમની કેબિનેટમાં સૌથી મહત્ત્વના ગણાતા ચાન્સેલર...

ભારત અને યુકે વચ્ચેના મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષી સંબંધોના અસંખ્ય પરિમાણોની વાર્ષિક ઉજવણી સ્વરુપે ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા ‘ધ યુકે-ઈન્ડિયા વીક’નું આયોજન...

 યુએસ પ્રમુખ જો બાઈડેને બહુચર્ચિત ગન કંટ્રોલ બિલમાં હસ્તાક્ષર કર્યા છે. બાઇડેને છેલ્લાં થોડા સમયમાં ફાયરિંગની ઘટનાઓનો ભોગ બનેલા પીડિત પરિવારોની હાજરીમાં...

પૂર્વ મુખ્યમંત્રી મોદીને ક્લીન ચીટના કેસમાં ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડની અરજી ફગાવી દેવાયાના પગલે સુપ્રીમ કોર્ટે કરેલા આકરાં અવલોકનોના સંદર્ભમાં અમદાવાદ...

ગોધરામાં ટ્રેન સળગાવ્યા બાદ ગુજરાતમાં 2002માં ફાટી નીકળેલાં રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા 63 લોકોને સ્પેશયલ ઇન્વેસ્ટિગેશન ટીમ...



to the free, weekly Gujarat Samachar email newsletter