
મુંબઈ,કમ્પાલા, લંડનઃ ઇલા પોપટ છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી ભારતમાં રહે છે. અહીં જ તેમના લગ્ન થયાં, બાળકો પણ પ્રાપ્ત કર્યાં. તેમની પાસે ભારતનું ડ્રાઇવિંગ...
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...
કેન્દ્રીય ચૂંટણી પંચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની રવિવાર જાહેરાત કરી તે સાથે જ પ્રચારજંગનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જ્યારે...

મુંબઈ,કમ્પાલા, લંડનઃ ઇલા પોપટ છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી ભારતમાં રહે છે. અહીં જ તેમના લગ્ન થયાં, બાળકો પણ પ્રાપ્ત કર્યાં. તેમની પાસે ભારતનું ડ્રાઇવિંગ...

ભારતના સમુદ્રી ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા સ્વદેશી એરક્રાફ્ટ વોરશિપ ‘વિક્રાંત’નું કોચિ ખાતેથી હિંદ મહાસાગરમાં જલાવતરણ થયું છે. આ સાથે 4.50 કરોડ કિલોનો...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ 45મી એજીએમને સંબોધતા કહ્યું હતું કે દિવાળી સુધીમાં પસંદગીના અગ્રણી શહેરોમાં 5G સર્વિસ શરૂ...

ડાયાબિટીસના દર્દીએ લોહીમાં સુગરનું પ્રમાણ વધે નહિ તે માટે વધુ સાવચેતી રાખવાની જરૂર રહે છે. યુનિવર્સિટી ઓફ લિમરિકના સંશોધન મુજબ સરળ પ્રવૃત્તિ પણ બ્લડ સુગરના...

ઉત્તર પ્રદેશના નોઇડામાં રેસિડન્ટ એસોસિયેશનની નવ વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી ભ્રષ્ટાચારની ગગનચુંબી ઇમારત ઇતિહાસ બની છે. આશરે 3,700 કિગ્રા વિસ્ફોટકોના શ્રેણીબદ્ધ...

દેશના દિગ્ગજ કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 45મી એજીએમમાં રૂ. 2.75 લાખ કરોડના રોકાણ સહિતની વિવિધ જાહેરાતો કરી છે. કંપનીએ સોમવારે યોજાયેલી...

કાશ્મીરના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ગુલામનબી આઝાદે આખરે કોંગ્રેસ સાથેનો દસકાઓ જૂનો નાતો તોડ્યો છે. આઝાદે ગયા શુક્રવારે પક્ષના તમામ હોદ્દા અને...

કન્ઝર્વેટિવ પાર્ટીના લીડરશિપ કેન્ડિડેટ રિશી સુનકે PMપદની દાવેદારી મજબૂત કરતા જણાવ્યું હતું કે, ‘‘હું એવી સરકાર બનાવવા માંગુ છું કે જેના પર તમે ગર્વ અનુભવી...

સુભાષભાઈ અને રેખાબહેન ઠકરારે 19 ઓગસ્ટે મૂર પાર્કમાં તેમના નિવાસસ્થાને રિશી સુનાક સાથે પ્રશ્ન-ઉત્તર સત્રનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ સાઉથ વેસ્ટ હર્ટફોર્ડશાયર...

15 ઓગસ્ટ 2022ના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે તે નિમિત્તે મોદી સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે....