ઇરાનની રણનીતિમાં ટ્રમ્પ ભેરવાયા છેઃ કોઇ દેશ સાથ આપવા તૈયાર નથી

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

આસામ, બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી જાહેર

કેન્દ્રીય ચૂંટણી પંચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની રવિવાર જાહેરાત કરી તે સાથે જ પ્રચારજંગનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જ્યારે...

મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાને આઠ વર્ષ પૂરા કરીને નવમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સમયે જારી થયેલા એક સર્વેનું તારણ દર્શાવે છે કે કપરા કોરોનાકાળ...

આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ હવે ટી-20 વર્લ્ડ કપ તરફ મીટ માંડી છે. આઈપીએલની ફાઈનલમાં ઓલરાઉન્ડ દેખાવ કરનારા હાર્દિકે...

પોતાની દીકરી શીના બોરાની હત્યાની મુખ્ય આરોપી અને સાડા છ વર્ષથી ભાયખલા મહિલા જેલમાં બંધ ઇન્દ્રાણી મુખર્જીનો ગયા શુક્રવારે કામચલાઉ છૂટકારો થયો છે. ઇન્દ્રાણીએ...

જાપાનમાં ચાર દેશોની ક્વાડ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત છવાઇ ગયું છે. સમિટમાં ભાગ લઇ રહેલા ત્રણ સહયોગી દેશો - અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના...

 છેલ્લા કેટલાય દિવસોથી હાઇ કમાન્ડથી નારાજ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે 19 મેના રોજ પક્ષના...

વિશ્વમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બીજા ક્રમની સૌથી મોટી પ્રોફેશનલ સંસ્થા ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની યુકેસ્થિત શાખા ICAI...

ભારતમાં બાળકોના સશક્તિકરણ માટે કાર્યરત ચેરિટી યુવા અનસ્ટોપેબલ- Yuva Unstoppableને સારી મદદ કરનારા દાતા-શુભેચ્છકોનો મિલન સમારંભ ગુરુવાર 12 મે,2022ના દિવસે...

પાકિસ્તાનમાં તાજેતરમાં ચીનના નાગરિકો પર આત્મઘાતી હુમલા બાદ બલૂચ સમુદાય પર દમનની ઝડપી કાર્યવાહી કરાઈ રહી છે. બલૂચ લોકોનું સુરક્ષા એજન્સીઓ અપહરણ કરી રહી...

બુદ્ધપૂર્ણિમાનો દિવસ ભારત માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રા પણ બુદ્ધપૂર્ણિમાના દિવસે...

દિલ્હીના બાહ્ય વિસ્તાર મુંડકામાં ચાર માળની ઇમારતમાં ગયા શુક્રવારે સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 27 થયો છે. દુર્ઘટનાના બે દિવસ બાદ રવિવારે...



to the free, weekly Gujarat Samachar email newsletter