
ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ...
દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ...
એક મહિનાથી વધુ સમય સુધી આંદોલન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામાની ફરજ પાડનારી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) હાલ સેલિબ્રેશન મોડમાં છે. લાંબા સંઘર્ષ બાદ મળેલી આ જીતની ખુશીમાં સીજેપીના નેતાઓ ખૂબ નાચ્યા. સોશિયલ મીડિયા પર...

ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ...

વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે મતદાન થશે. પહેલી ડિસેમ્બરે થનારા મતદાન માટે કચ્છની તમામ છ વિધાનસભા બેઠક...

ચરોતર પ્રદેશ એટલે કસદાર ધરતી અને પાણીદાર પટેલોની ભૂમિ. ચરોતર એટલે સરદાર સાહેબની ધરા. આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ તો ખેડા જિલ્લો જન્મભૂમિ. કોંગ્રેસનો...

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં થનારા મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે. જોકે મુખ્ય...

અમદાવાદ શહેર કે ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં પોતાનાં લોકકાર્યો માટે જાણીતા અને ઝાયડસ લાઇફ સાયન્સના ચેરમેન પંકજ પટેલને શિક્ષણક્ષેત્રે મહત્ત્વની કામગીરી...

કોઈ ક્રાઈમ થ્રિલર વેબસીરિઝનો પ્લોટ હોય એવી કાળજું કંપાવી નાખતી મર્ડરની ઘટના દેશના પાટનગરમાં બની છે. આફતાબ નામના યુવાન સાથે કોલ સેન્ટરમાં કામ કરતી યુવતી...

ભારતની સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નલિની શ્રીહરન અને આર.પી. રવિચંદ્રન સહિતના છ દોષિતોની...

‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્રને જીવનાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી મહોત્સવ ખરા અર્થમાં ભવ્ય અને દિવ્ય...

ગુજરાતમાં ગત ચૂંટણીની માફક આ વખતેય બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજવાની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. નવી દિલ્હીથી ત્રીજી નવેમ્બરે થયેલી જાહેરાત...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના નવનિર્મિત પરિસર 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું તો સમગ્ર પરિસર જયઘોષથી ગાજી ઉઠ્યું...