વિશ્વભરમાં હિન્દુઓ દ્વારા ગીતા જયંતીની આધ્યાત્મિકતા અને દિવ્યતા સાથે ઊજવણી

સામાન્ય રીતે ‘ગીતા’ નામનો ઉલ્લેખ થાય ત્યારે ‘ઈશ્વરના ગીત’ તરીકે ઓળખાતા પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાની જ વાત થતી હોવાનું માની શકાય. મહાકાવ્ય મહાભારતમાં મહત્ત્વના હિસ્સારૂપ આ તત્વજ્ઞાનનો સંવાદ 18 અધ્યાયના 700 શ્ર્લોકમાં સમાયેલો છે. વિશ્વભરમાં...

ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતો થેન્ક્સગિવિંગ ડે

કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત...

અમે 1 જુલાઈએ કેનેડા ડે અને 4 જુલાઈના અમેરિકાના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિશ્વભરમાં વસતા તમામ કેનેડિયન્સ અને અમેરિકન્સને અમારી હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. જુલાઈ 1...

ગત સપ્તાહના એશિયન વોઈસ (29 May 2024) માં SOAS સાઉથ એશિયા ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સુબિર સિન્હાએ સાઉથ એશિયનોમાં રાજકીય વર્તન અને મતદાનના વલણ-પેટર્ન્સ બાબતે કેટલીક ટીપ્પણીઓ કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં ત્રણ સ્થળોએ તેમણે ગત અને આગામી ચૂંટણીમાં હિન્દુઓના...

નોર્થ અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાં મધર્સ ડેની વાર્ષિક ઉજવણી મે મહિનાના બીજા રવિવારે કરવામાં આવે છે. આ વર્ષે તે 12 મે, 2024નો દિવસ હતો. યુકેમાં મધર્સ ડેની ઉજવણી ઈસ્ટરના ત્રણ રવિવાર પહેલા જ કરવામાં આવે છે જે સામાન્યતઃ માર્ચ મહિનામાં હોય છે.

લાંબા સમય પછી લખી રહ્યો છું, પ્રકાશિત થશે તો આનંદ થશે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોનું તંત્રીમંડળ ખરેખર મહેનતકશ છે. તમે, અહીંના ભારતના અને વિશ્વભરના સમાચારોની લહાણ કરો છો. ગુજરાત સમાચાર માટે શું અને કેટકેટલી વાતો કરું? તમારી વાતના...

ભારતનું બંધારણ જાન્યુઆરી 26 1950થી અમલમાં આવ્યું અને દેશ જાન્યુઆરી 26 2024ના રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે ભારતના...

ભારતના સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટ 2023ના મંગળવારની સવારે મારખમ અને ઓન્ટારિયોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી હોવાં છતાં, ઘણા દેશભક્ત ભારતીય કેનેડિઅન્સ મારખમમાં સનાતન...

મુરબ્બી શ્રી સી.બી. પટેલ તથા એબીપીએલ ગ્રુપના સૌ કાર્યકર્તાઓને મારી હાર્દિક શુભેચ્છા. 

‘ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"નો દીપોત્સવી વિશેષાંક વાચકોના કરકમળમાં જતા જ પોતાની ખુશી વ્યક્ત કરતા સંખ્યાબંધ સંદેશા કાર્યાલયને કે તંત્રીમંડળને વ્યક્તિગત...

લંડનથી પ્રકાશિત થતાં ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ એ ૪૯ વર્ષ પૂરા કરી ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.  ‘ગુજરાત સમાચાર’ને તેના વાંચકો તરફથી અઢળક શુભેચ્છા અને અભિનંદન મળી રહ્યા છે.

દરેક સનાતની ભારતીય, પછી તે ભારતમાં હોય કે પરદેશમાં, તેમને ભારતીય હોવાનો ગર્વ જરૂર થતો હશે અને થવો પણ જોઈએ. આના મુખ્યતવે કારણો નીચે મુજબ છે: ભારતની સમૃદ્ધ સનાતન સંસ્કૃતિ પાંચ હજાર વરસો પૂર્વની છે. ભારતના સમૃદ્ધ રજવાડા અને જાહોજલી જોઇ, સત્તાભૂખ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter