કેનેડાએ 9/11 ના આતંકવાદી હુમલાઓ વખતે 226 અમેરિકી ફ્લાઈટેસ કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરી

કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન  200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી પડેલા હજારો પ્રવાસીઓને આશરો, ભોજન અને સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી, ઓપરેશન એપોલો હેઠળ અફઘાનિસ્તાનમાં...

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો કદી સારા રહ્યા નથી

હાલમાં યુએસએ અને ભારત અને બાકીના વિશ્વ સાથે વેપારયુદ્ધ ચાલી રહ્યું છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેટળ ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. બધા જ દેશો ભારત સાથે વેપાર કરવા તત્પર છે, પરંતુ યુએસએ, ચીન અને રશિયા હજુ પણ પ્રત્યક્ષ અથવા...

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અભિયાન શરૂ કરેલ છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’. આ અભિયાન ફક્ત ભારત માટે નથી પણ સમગ્ર દુનિયા માટે છે. અમિતાભ બચ્ચને એક ટી.વી. કાર્યક્રમમાં કહેલી વાત જીવનમાં ઉતારવા જેવી છે. 

રાજકારણીઓને દેશની પરવા નથીતા. ૩૦-૪-૨૦૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. હેડલાઈનમાં ‘ભારતે માલ્યાનું નાક દબાવ્યું’ તે સમાચાર વાંચ્યા. માલ્યાએ તો તેનું ભાગ્ય તેના હાથે જ લખ્યું છે અને ભારતમાં આવા લોકોની કોઈ કમી નથી.

શ્રી સીબીની 'જીવંત પંથ' કોલમ હું દર સપ્તાહે રસપૂર્વક વાંચુ છું. સીબી પોતાના અનુભવ, વિશાળ જ્ઞાન, વાંચન અને વિવિધ જાતી-જ્ઞાતિના સમુહમાં ફરીને એકત્ર કરેલ વિશદ તારણને આપણા સૌ સુધી 'જીવંત પંથ' કોલમ દ્વારા પહોંચાડે છે.

પવિત્ર તહેવાર હોળી-ધૂળેટીની ઊજવણી ખૂબ જ ધામધૂમથી મંદિરો તથા સામાજિક સંસ્થાઅોમાં મોટાપાયા ઉપર થયું. પણ પ્રશ્ન એ થાય કે છે કે શું આ મહત્ત્વનો પવિત્ર તહેવાર ફક્ત ઊજવણી પૂરતો મર્યાદિત રાખવાનો?

GCSE અને A લેવલમાં ગુજરાતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઅોની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે તે બાબતે પ્રકાશ પાડવા બદલ અમે 'એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર'નો ખૂબજ આભાર માનીએ છીએ. 'કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ્સ' દ્વારા ગુજરાતીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઅોની...

આજે દેશમાં રાજકીય પાર્ટીઓનું છોકરમત જેવું વર્તન વધી રહ્યું છે. ખૂણે ખાંચરેથી ખાંચા ખોદીને સામસામે કાદવ ઉછાળાઈ રહ્યો છે. ગલીચ અને અશિષ્ટ ભાષાઓનો પણ છૂટથી ઉપયોગ થાય છે. પ્રધાનમંત્રીને પણ સંડોવવાની ગંદી રમતો અજમાવાય છે, ત્યાં દેશના હિતને અને વિચારવિમર્શને...

'એશિયન વોઇસ' દ્વારા એન્યુઅલ યુથ કોન્ફરન્સનું આયોજન આગામી તા. ૨૩મી માર્ચ, ૨૦૧૬ના રોજ થઇ રહ્યું છે ત્યારે હું આપને આ કાર્યક્રમની સફળતા માટે ખૂબ ખૂબ શુભકામનાઅો પાઠવું છું. આપના સાથીઅો સાથે આપ આવતી કાલના નેતાઅોને તૈયાર કરવા માટે આવા કાર્યક્રમો દ્વારા...

યુરોપીયન યુનિયનમાં રહેવા માટે વડાપ્રધાન ડેવિડ કેમરન સ્થાનિક પ્રતિનિધિઓના મતને નજરઅંદાજ કરી રહ્યા છે અને એમપીઅોને રેફરેન્ડમની તરફેણ કરવા આદેશ આપે છે તેથી વાતાવરણમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. બ્રિટન લોકશાહીને વરેલો દેશ છે ત્યારે વડાપ્રધાન કેમરન...

તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૬નો મુ. શ્રી સી.બી. પટેલ સાહેબનો ‘જીવંતપંથ’ લેખ વાંચ્યો. ખૂબ પ્રેરણાદાયી, રસપ્રદ લેખ વાંચી ધન્યતા અનુભવી. હેતુ વિનાનું જીવન, માનવીને ઊંડી હતાશાના ખાડામાં ધકેલે છે તે વિષય પર એમણે એમના જ જીવનનો એક પ્રસંગ ટાંકી સિદ્ધ કરી બતાવ્યું...

પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને લોહીની સગાઈ છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતા તકલીફો વધી છે. દુનિયાના અબજો મનુષ્યો તથા પ્રાણીઓ તેમના ઉચ્છશ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ કાઢે છે. તેને બેલેન્સ કરવા માટે કુદરતે અઢળક જંગલો અને વનસ્પતિ...



to the free, weekly Gujarat Samachar email newsletter