
અમદાવાદની ભદ્ર સેશન્સ કોર્ટે સ્વ. પંકજ ત્રિવેદી હત્યાકેસમાં દસ આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કેસની તલસ્પર્શી તપાસ કરીને મૂળ...
સામાન્ય રીતે ‘ગીતા’ નામનો ઉલ્લેખ થાય ત્યારે ‘ઈશ્વરના ગીત’ તરીકે ઓળખાતા પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાની જ વાત થતી હોવાનું માની શકાય. મહાકાવ્ય મહાભારતમાં મહત્ત્વના હિસ્સારૂપ આ તત્વજ્ઞાનનો સંવાદ 18 અધ્યાયના 700 શ્ર્લોકમાં સમાયેલો છે. વિશ્વભરમાં...
કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત...

અમદાવાદની ભદ્ર સેશન્સ કોર્ટે સ્વ. પંકજ ત્રિવેદી હત્યાકેસમાં દસ આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કેસની તલસ્પર્શી તપાસ કરીને મૂળ...
કેનેડાના ઓન્ટારિયો સહિત ઘણા પ્રાંતોમાં આ વર્ષે 17 ફેબ્રુઆરી 2025 સોમવારે ફેમિલી ડેની ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષનો વિષય જનરેશન્સ ગેપ્સના સેતુ બની રહેવા તથા એકસંપ અને શાંતિમય વિશ્વની રચના માટે વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે સંપર્ક ઉભાં કરવાનો હતો.

માનનીય તંત્રીશ્રી, માદરે વતન ગુજરાતથી પાંચ વર્ષ પૂર્વે રોજગારીના કારણસર અહીં લંડનમાં આવીને વસવાટ કરવાનું બન્યું છે ત્યારથી આપના સમાચાર સાપ્તાહિકો ગુજરાત...

નોબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા ટોની મોરિસનનું 88 વર્ષની વયે ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સમાં ઓગસ્ટ 2019માં અવસાન થયું હતું. તેમણે બાળપુસ્તકો ઉપરાંત, 11 જેટલી...

હું આપના ન્યૂઝપેપરની વર્તમાન ગ્રાહક છું અને 11 જાન્યુઆરી 2025ના અંકમાં પાન નંબર 32 પર પ્રસિદ્ધ ‘પ્રથમ પ્રવાસી’ લેખ બાબતે કશું કહેવા ઈચ્છું છું. આ લેખ ઘણો...

તંત્રીશ્રી, આપના ‘ગુજરાત સમાચાર’ના દૈદીપ્યમાન દીપોત્સવી અંક માટે તો ‘તમારી વાત’માં ઘણું લખાઇ ગયું છે તે હું જાણું છું. પરંતુ આ નયનરમ્ય અંક વાંચ્યા પછી...
અમેરિકન થેંક્સગિવિંગ ડે 28 નવેમ્બર 2024ના દિવસે હતો જ્યારે કેનેડિયન થેંક્સગિવિંગ ડે અમેરિકન થેંક્સગિવિંગ ડેના દોઢ મહિના અગાઉ એટલે કે મહિનાના બીજા સોમવાર14ઓક્ટોબર 2024ના દિવસે ઉજવાયો હતો.
દિવાળીની નિયમિત ઊજવણીના 15 દિવસ પછી હિન્દુ નવા વર્ષના પ્રથમ મહિના કાર્તિક માસની પૂર્ણિમાએ દેવોની દિવાળી એટલે કે દેવ દીપાવલિનો તહેવાર આવે છે. રાક્ષસ ત્રિપુરાસુર પર ભગવાન શિવના વિજયને દેવો દિવાળી તરીકે ઉજવે છે. આ આધ્યાત્મિક મહત્ત્વ અને દૈવી વિજયનો...
મને 26 ઓકટોબરે ફરી એક વખત અનૂપમ મિશનની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. આ વખતે દીવાળી ઊજવણીના આગમન અગાઉ આશીર્વાદ મેળવવાનું ટાણું હતું. આ કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી. ઈશ્વર પ્રતિ આદર અને આભારની લાગણી વ્યક્ત કરવા વિવિધ પ્રકારના...