પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, વલ્લભ વિદ્યાનગર અને અવિસ્મરણીય યાદગીરી

ભારતનું બંધારણ જાન્યુઆરી 26 1950થી અમલમાં આવ્યું અને દેશ જાન્યુઆરી 26 2024ના રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી જેમનો કાર્યકાળ જાન્યુઆરી 26 1950થી મે 13, 1962 સુધી...

15 ઓગસ્ટે સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરંગો લહેરાવાયો

ભારતના સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટ 2023ના મંગળવારની સવારે મારખમ અને ઓન્ટારિયોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી હોવાં છતાં, ઘણા દેશભક્ત ભારતીય કેનેડિઅન્સ મારખમમાં સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરગાને લહેરાવવાના સમારંભમાં હાજરી આપવા પહોંચી...

GCSE અને A લેવલમાં ગુજરાતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઅોની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે તે બાબતે પ્રકાશ પાડવા બદલ અમે 'એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર'નો ખૂબજ આભાર માનીએ છીએ. 'કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ્સ' દ્વારા ગુજરાતીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઅોની...

આજે દેશમાં રાજકીય પાર્ટીઓનું છોકરમત જેવું વર્તન વધી રહ્યું છે. ખૂણે ખાંચરેથી ખાંચા ખોદીને સામસામે કાદવ ઉછાળાઈ રહ્યો છે. ગલીચ અને અશિષ્ટ ભાષાઓનો પણ છૂટથી ઉપયોગ થાય છે. પ્રધાનમંત્રીને પણ સંડોવવાની ગંદી રમતો અજમાવાય છે, ત્યાં દેશના હિતને અને વિચારવિમર્શને...

'એશિયન વોઇસ' દ્વારા એન્યુઅલ યુથ કોન્ફરન્સનું આયોજન આગામી તા. ૨૩મી માર્ચ, ૨૦૧૬ના રોજ થઇ રહ્યું છે ત્યારે હું આપને આ કાર્યક્રમની સફળતા માટે ખૂબ ખૂબ શુભકામનાઅો પાઠવું છું. આપના સાથીઅો સાથે આપ આવતી કાલના નેતાઅોને તૈયાર કરવા માટે આવા કાર્યક્રમો દ્વારા...

યુરોપીયન યુનિયનમાં રહેવા માટે વડાપ્રધાન ડેવિડ કેમરન સ્થાનિક પ્રતિનિધિઓના મતને નજરઅંદાજ કરી રહ્યા છે અને એમપીઅોને રેફરેન્ડમની તરફેણ કરવા આદેશ આપે છે તેથી વાતાવરણમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. બ્રિટન લોકશાહીને વરેલો દેશ છે ત્યારે વડાપ્રધાન કેમરન...

તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૬નો મુ. શ્રી સી.બી. પટેલ સાહેબનો ‘જીવંતપંથ’ લેખ વાંચ્યો. ખૂબ પ્રેરણાદાયી, રસપ્રદ લેખ વાંચી ધન્યતા અનુભવી. હેતુ વિનાનું જીવન, માનવીને ઊંડી હતાશાના ખાડામાં ધકેલે છે તે વિષય પર એમણે એમના જ જીવનનો એક પ્રસંગ ટાંકી સિદ્ધ કરી બતાવ્યું...

પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને લોહીની સગાઈ છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતા તકલીફો વધી છે. દુનિયાના અબજો મનુષ્યો તથા પ્રાણીઓ તેમના ઉચ્છશ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ કાઢે છે. તેને બેલેન્સ કરવા માટે કુદરતે અઢળક જંગલો અને વનસ્પતિ...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ મંદિરના હોલમાં 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા વડિલોના માન સન્માન કરવાના કાર્યક્રમનું ફરી વખત સરસ આયોજન કરવામાં આવ્યું...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' હું છેલ્લા ૪૦ વર્ષથી નિયમીત વાંચુ છુ અને બન્ને પેપર વાંચવાની મને મઝા આવે છે. આપનું કેલેન્ડર ખૂબજ માહિતી ધરાવતું હોય છે. 'ગુજરાત સમાચાર' વાંચવાથી મારી બીમારી દૂર થઇ છે અને પેપર વાંચીને હું ગુજરાતી શિખ્યો છું.

તા. ૫-૧૨-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’માં વડીલ શ્રી સી.બી. પટેલની જીવંત પંથ કોલમમાં આવેલ ‘નિવૃત્તિ’ બાબતનું લખાણ આપણા જીવનમાં ઉતારવા જેવું છે. શ્રી સી.બી.પટેલને ધન્યવાદ. એમની વિચારધારા અને લખવાની અનોખી શક્તિ અદભુત છે. પ્રભુ એમનાં પર કૃપા કરે એવી પ્રભુના...

વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભારતની પ્રજાએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને જંગી બહુમતિથી ચૂંટી તેમનામાં અખૂટ વિશ્વાસ મૂક્યો. પરંતુ ત્યાર પછીના બનાવો ભારતીય જનતા પાર્ટીના જૂથબંધી વકરી હોય તેવું દર્શાવે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter