અમેરિકન થેંક્સગિવિંગ ડે 28 નવેમ્બર 2024ના દિવસે હતો જ્યારે કેનેડિયન થેંક્સગિવિંગ ડે અમેરિકન થેંક્સગિવિંગ ડેના દોઢ મહિના અગાઉ એટલે કે મહિનાના બીજા સોમવાર14ઓક્ટોબર 2024ના દિવસે ઉજવાયો હતો.
કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન 200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી પડેલા હજારો પ્રવાસીઓને આશરો, ભોજન અને સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી, ઓપરેશન એપોલો હેઠળ અફઘાનિસ્તાનમાં...
હાલમાં યુએસએ અને ભારત અને બાકીના વિશ્વ સાથે વેપારયુદ્ધ ચાલી રહ્યું છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેટળ ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. બધા જ દેશો ભારત સાથે વેપાર કરવા તત્પર છે, પરંતુ યુએસએ, ચીન અને રશિયા હજુ પણ પ્રત્યક્ષ અથવા...
અમેરિકન થેંક્સગિવિંગ ડે 28 નવેમ્બર 2024ના દિવસે હતો જ્યારે કેનેડિયન થેંક્સગિવિંગ ડે અમેરિકન થેંક્સગિવિંગ ડેના દોઢ મહિના અગાઉ એટલે કે મહિનાના બીજા સોમવાર14ઓક્ટોબર 2024ના દિવસે ઉજવાયો હતો.
દિવાળીની નિયમિત ઊજવણીના 15 દિવસ પછી હિન્દુ નવા વર્ષના પ્રથમ મહિના કાર્તિક માસની પૂર્ણિમાએ દેવોની દિવાળી એટલે કે દેવ દીપાવલિનો તહેવાર આવે છે. રાક્ષસ ત્રિપુરાસુર પર ભગવાન શિવના વિજયને દેવો દિવાળી તરીકે ઉજવે છે. આ આધ્યાત્મિક મહત્ત્વ અને દૈવી વિજયનો...
મને 26 ઓકટોબરે ફરી એક વખત અનૂપમ મિશનની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. આ વખતે દીવાળી ઊજવણીના આગમન અગાઉ આશીર્વાદ મેળવવાનું ટાણું હતું. આ કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી. ઈશ્વર પ્રતિ આદર અને આભારની લાગણી વ્યક્ત કરવા વિવિધ પ્રકારના...
હું અહીં કેનેડાના મારખમમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની 12 ઓક્ટોબર, 2024ની શનિવારની એડિશનો ઓનલાઈન વાંચી રહ્યો હતો અને તે જ સવારે અમે નોર્થ ઈસ્ટ સરે ક્રીમેટોરિયમ ઈંગ્લેન્ડથી અમારા કાકા મોહિન્દ્રા કુમાર સી. પટેલની ફ્યુનરલ વિધિનું જીવંત પ્રસારણ...
ધાર્મિક હિન્દુ પરિવારોમાં શ્રાદ્ધપક્ષના દિવસો ઘણા પવિત્ર મનાય છે. હિન્દુ કેલેન્ડર-પંચાંગમાં આપણા પિતૃઓ એટલે કે સ્વર્ગવાસ થઈ ગયો હોય તેવા આપણા પરિવારજનો અને વયોવૃદ્ધોને યાદ કરવા દિવસો ફાળવેલા હોય છે. આપણે આ સમયગાળામાં આપણા સહુ વડવાઓને યાદ કરી...
અનૂપમ મિશન ખાતે સીબી પટેલ સાથે મુલાકાતનો મને આનંદ થયો. તેમમે મને અંગત ઈમેઈલ આપી મારો દિવસ કેવો પસાર થયો અને મને શું શીખવા મળ્યું તેનો આર્ટિકલ લખી ફોટો...
હિન્દુત્વના અનુયાયી હોવા સાથે 37 વર્ષ અગાઉ ઈંગ્લેન્ડથી યુરોપીય દેશોના 10 દિવસના પ્રવાસ દરમિયાન મને જૈન ધર્મના ધાર્મિકોત્સવ ‘પર્યુષણ’ વિશે સાચું જાણવા મળ્યું હતું. આશરે 60થી 70 વર્ષ પહેલા ભારતના ગુજરાતના કરમસદ (ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ...
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણની પૂજા સર્વોચ્ચ દેવ તરીકે કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં જન્મેલા (આશરે 3,228 BCE) ભગવાન કૃષ્ણનું જીવન...
સમગ્ર વિશ્વમાં રક્ષાબંધનનો પવિત્ર હિન્દુ તહેવાર દિવ્ય અને આધ્યાત્મિક માર્ગે આશીર્વાદ પ્રાપ્ત કરવા વિવિધ પૂજાપાઠ સાથે ઉત્સવના ઉત્સાહ સાથે ઉજવાય છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ, 2024ના દિવસે આવે છે.