પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, વલ્લભ વિદ્યાનગર અને અવિસ્મરણીય યાદગીરી

ભારતનું બંધારણ જાન્યુઆરી 26 1950થી અમલમાં આવ્યું અને દેશ જાન્યુઆરી 26 2024ના રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી જેમનો કાર્યકાળ જાન્યુઆરી 26 1950થી મે 13, 1962 સુધી...

15 ઓગસ્ટે સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરંગો લહેરાવાયો

ભારતના સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટ 2023ના મંગળવારની સવારે મારખમ અને ઓન્ટારિયોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી હોવાં છતાં, ઘણા દેશભક્ત ભારતીય કેનેડિઅન્સ મારખમમાં સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરગાને લહેરાવવાના સમારંભમાં હાજરી આપવા પહોંચી...

સંકુચિત સમાજના પુરૂષોએ વિધવાઅો વિરુદ્ધ સદીઓથી જે કાયદાઓ ઘડ્યા છે તેઓ ધિક્કારને પાત્ર છે. જે માએ તેમને જન્મ આપ્યો, બહેને રક્ષા બાંધી, લગ્ન પછી જે સ્ત્રીએ સુખ અને વંશ વધાર્યો તે જ સ્ત્રીઓ જ્યારે વિધવા થઈ ત્યારે સમાજના કહેવાતા કડક કાયદાઓએ તેઓના...

આજથી બરાબર ૩૯ વર્ષ પહેલા તારીખ ૨૬ જૂન ૧૯૭૬ના રોજ ભારતમાં લોકશાહીને પથારીવશ કરીને ઇમરજન્સીનું શાસન લાદવામાં આવ્યું હતું. બન્યું એવું હતું કે રાયબરેલીથી ચૂંટાયેલા શ્રીમતી ઇન્દિરા ગાંધી સામે તેમના હરીફ રાજનારાયણે ચૂંટણીમાં ગેરરીતિનો કેસ માંડેલો. તે...

આનંદ મેળામાં જે માહોલ, મનોરંજન અને આનંદ જોવામળ્યો તેથી વિશ્વાસ આવ્યો કે મારી સાઉથથી હેરોની ટ્રીપ વસૂલ થઈ ગઈ.અંદર હોલમાં આંટો માર્યો અને જોયું કે સ્ટોલ્સની વ્યવસ્થા નજર ખેંચે તેવી હતી. ક્યાંય ધક્કા-મુક્કી નહીં, બધા શાંતિથી ફરતા હતા અને ખાવું-પીવું...

જ્યારે જ્યારે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કુદરતી આફત આવી પડે છે અને તેમાં થતી તબાહી, જાન-માલને થતા ભયંકર નુકસાન અને પાણી-ખોરાક માટે તરફડતા લોકોના સમાચાર વાંચીને અને ટી.વી. ઉપર તેનાં દ્રશ્યો જોઈને હૃદય કંપી ઊઠે છે. બનતી મદદ કરવા હૃદયમાં અનંત ઈચ્છા...

આપણે પ્રમાણિક નાગરિક તરીકે શેરી, રસ્તા કે કોઈ જાહેર જગ્યાએ કોઈ વસ્તુ કે મિલ્કત મળે તો સ્વાભાવિક રીતે પોલીસ સ્ટેશને જઈને સુપ્રત કરશું. જેથી કરીને પોલીસ તે મિલ્કત તેના સાચા માલિકને પહોંચાડી દે અથવા તે મિલ્કતનો કોઈ દાવો ન કરે તો પોલીસ તેના સાચા...

હું છેલ્લા ૨૮ વર્ષથી 'ગુજરાત સમાચાર' અને તેના તમામ અંકો વગેરે નિયમીત વાચું છું. હમણા મારા દિકરાએ મને આઇપેડ ભેટ આપ્યું ત્યારે તે મને કઇ રીતે આઇપેડ વાપરવું તે શીખવતો હતો. તેણે મને ઇમેઇલ કઇ રીતે ખોલવો અને વાંચવો તે સમજાવ્યું અને સાથે સાથે મને વેબસાઇટ...

શ્રી સી.બી.એ કેન્ટનમાં રીટાયર્ડ હાઉસમાં રહી નિવૃત્તમાં પણ સતત પ્રવૃત્ત રહેતી માતૃશક્તિ, બહેનોની, વડીલોની મુલાકાત લઇને ખૂબજ સરસ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. અહિં વડીલ બહેનો ખુબજ સુખ-શાંતિથી દિલથી રહીને પ્રભુ ભજન કરે છે.

મેં સાંભળ્યું છે કે સરકારે ગુજરાતી સહિત વંશીય ભાષાઓ શીખવવા GCSE અને ‘એ’ લેવલ સર્ટિફિકેટ્સ ઈસ્યુ કરતા એક્ઝામિનેશન્સ બોર્ડ્સ રદ કરવા નિર્ણય લીધો છે. તમારા વાચકો સહિત ગુજરાતી ભાષા બોલતા તમામ બ્રિટિશ નાગરિકોએ હવે સક્રિય બનવાનો સમય આવી પહોંચ્યો છે.

સી.બી. પટેલ અને ઈન્ડિયા ઈન્ક.ના સીઈઓ મનોજ લાડવાએ લાંબા સમયથી યુકેથી અમદાવાદ સુધી ડાયરેક્ટ ફ્લાઈટને યથાર્થ ઠરાવવા કોઈ કસર છોડી નથી. દુઃખ એ વાતનું છે કે તેમના પ્રયાસો સફળ થયા નથી.

'ગુજરાત સમાચાર'ની પ્રશંસા માટે શબ્દો નથી. આપ સૌ ઘણાં સામાજિક કાર્યો કરો છો. વડીલોનું સન્માન તેમાં શ્રેષ્ઠ છે. ૮૦ કે તેથી ઉપરના વડીલોને તેમની હાજરી કેટલી મહત્ત્વની છે તેનો અહેસાસ આ સન્માન કરાવે છે. તેમના જીવનમા અનેક મુશ્કેલીઓ પાર કરીને તેઓ ૮૦...



to the free, weekly Gujarat Samachar email newsletter