‘સી.બી. તમે તમારું જીવન સફળ-સાર્થક કરી દીધું’

રા. રા. ભાઈશ્રી સી.બી.ભાઈ, જય શ્રીકૃષ્ણ... જય સ્વામિનારાયણ. અત્રે સર્વે કુશળ છીએ અને આપની તથા કુટુંબની કુશળતા માટે પ્રભુ પ્રાર્થના. ઘણા વખતથી મારે તમને મારા મનની વાત જણાવવી હતી પરંતુ આજે મને અવસર મળ્યો.

ધામેચા પરિવારના હૈયે લોહાણા કોમ્યુનિટીનું હિત વસ્યું છે

તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો છે. યુકે, આફ્રિકા અને વિશ્વભરમાં લોહાણા કોમ્યુનિટી જે પ્રકારે બિઝનેસમાં સફળતા અને સખાવતોના...

'તમારી વાત' વિભાગમાં ઘણીવાર વાચક મિત્રોનાં વિચારો એટલા ઉમદા હોય છે કે તે વિષય ઉપર લખવાની અને ચર્ચા-વિચારણા કરવાની પ્રેરણા મળી રહે છે. ‘દેખ તમાશા લકડી કા’ના શીર્ષક નીચે લેસ્ટરથી શ્રી મુકુંદ આર. સામાણીએ પ્લાસ્ટીકનો ઉપયોગ અને પ્રદૂષણ સાથે લાકડાનું...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૧-૧૦-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન માંધાતા હોલ, ૨૦એ રોઝમીડ એવન્યુ, અોફ સેસીલ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો...

પોસ્ટેજના દર, પ્રિન્ટીંગ અને અન્ય ખર્ચાઅોમાં થયેલા વધારાને કારણે તા. ૧ અોક્ટોબર ૨૦૧૫થી લવાજમના દરોમાં વધારો કરવાના સમાચાર વાંચ્યા. યુકેના લવાજમના દરોમાં વર્ષે માત્ર ૫૦ પેન્સનો અને બે વર્ષે માત્ર £૧નો એટલે કે યુકેના ગ્રાહકોના લવાજમના દરમાં માત્ર...

૧૨-૯-૧૫ના ‘ગુજરાત સમાચાર’માં ચક્ષુદાન વિશેનો લેખ વાંચ્યો. ખૂબ જ સરસ લેખ છે. ‘ગુજરાત સમાચાર’ના મારા વાંચકોને બે હાથ જોડી વિનંતી કરુ છું કે 'તમારાથી બને તો જરૂર ચક્ષુદાન કરજો'. કારણ કે મને મારા કુટુંબમાં અનુભવ થયો છે કે જેને આંખે દેખાતું ન હોય...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧૯મી સપ્ટેમ્બરના અંકના પ્રથમ પાને મુંબઈ ખાતે ૨૦૦૬માં ટ્રેઈનમાં થયેલા ત્રાસવાદી હુમલાના ચુકાદાના સમાચાર વાંચીને દુ:ખ થયું. અમેરિકાના ટ્વીન ટાવર પર થયેલા ત્રાસવાદી હુમલા પછી ભારત અને વિશ્વમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. ૨૦૦૬માં...

જ્યારે જ્યારે ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ગીત ‘દેખ તમાશા લકડી કા’ સાંભળું છું ત્યારે વિચાર આવે છે કે આ ગીતમાં લાકડાની જે પ્રશંસા કરવામાં આવી છે તે હવે હકીકતે સાચી જણાતી નથી. આજે લાકડાનું સ્થાન પ્લાસ્ટીકે લીધું છે. હોસ્પિટલમાં બાળકના જન્મથી...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન સૌથી વધુ નુકસાન સરકારી માલ-મિલકત અને વાહનોને થયું હોવાના મસાચાર જાણ્યા. સરકારી કચેરીઓ, એસટી બસો ખાનગી કાર વગેરેને આગ ચાંપવાના અને તોડફોડ કરવાના કારણે આશરે રૂ. ૧૦૦ કરોડની રકમનું નુકશાન થયું. અમદાવાદ, કલોલ,...

'શ્રદ્ધા અને સંઘર્ષની જુગલબંધી' વિષ્ણુ પંડ્યાનો લેખ વાંચ્યો ખૂબ જ ગમ્યો. હું દરેક લખાણ વાચું છું અને મને બધું બહુ ગમે છે. ડો. હરિ દેસાઈના લેખમાંથી ઘણું જાણવાનું મળ્યું. રવિન્દ્રનાથ ટાગોરને વંદન. વંદેમાતરમ્ સ્કૂલમાં પહેલી પ્રાર્થના થતી. આજે ૮૩...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા શનિવાર તા. ૨૨ અોગસ્ટના રોજ બપોરે 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે બન્ને સાપ્તાહિકોના વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત રહેલા ૨૦ જેટલા વાચક મિત્રો અને પત્રલેખકોએ 'ગુજરાત...

બે સપ્તાહ પહેલા ‘અનુપમ મિશન’ ડેનહામ યુ.કે.માં નવા મંદિરનું ઉદઘાટન અને સ્વામીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. પ્રખર વિદ્વાન કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા અને ૧૫મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન પણ થયું. કથા સાંભળવા માનવમેદની...



to the free, weekly Gujarat Samachar email newsletter