કેનેડાએ 9/11 ના આતંકવાદી હુમલાઓ વખતે 226 અમેરિકી ફ્લાઈટેસ કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરી

કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન  200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી પડેલા હજારો પ્રવાસીઓને આશરો, ભોજન અને સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી, ઓપરેશન એપોલો હેઠળ અફઘાનિસ્તાનમાં...

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો કદી સારા રહ્યા નથી

હાલમાં યુએસએ અને ભારત અને બાકીના વિશ્વ સાથે વેપારયુદ્ધ ચાલી રહ્યું છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેટળ ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. બધા જ દેશો ભારત સાથે વેપાર કરવા તત્પર છે, પરંતુ યુએસએ, ચીન અને રશિયા હજુ પણ પ્રત્યક્ષ અથવા...

માન તંત્રીશ્રી સીબીભાઇ, વીતેલા સપ્તાહે ભારતના લોકલાડીલા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અમેરિકાના પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેનને આપેલો ત્રણ કલાકનો...

ગુજરાત સમાચારના 15થી 22 માર્ચ 2025ના અંકમાં ‘માર્ચમાં વિવિધ ધર્મોના દિવ્ય અને પવિત્ર ઉત્સવોની ઊજવણી ...’ લેખમાં મારાથી ભૂલ સાથે સેન્ટ પેટ્રિક‘સ ડેનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો. પાંચમી સદીમાં સેન્ટ પેટ્રિકના મૃત્યુ પછી દર વર્ષે 17 માર્ચે તેમની...

પ્રિય વાચકો, હોળી-ધૂળેટીનું પર્વ એટલે રંગે રમવાનો, જીવનમાં રંગ ભરવાનો, પ્રેમના ફુવારાથી, રંગોની છોડો ઉડાડી, ખૂબ ધીંગામસ્તી કરી અખૂટ આનંદ માણવાનો દિવસ....

વિશ્વના મહત્ત્વના ધાર્મિક ઉત્સવો આવતા હોવાથી માર્ચ મહિનો ખૂબ પવિત્ર અને દિવ્ય મહિનો છે જેમાં હિન્દુ ધર્મના મહાશિવરાત્રિ અને હોળી, મુસ્લિમ ધર્મના રામાદાન, યુકે...

અમદાવાદની ભદ્ર સેશન્સ કોર્ટે સ્વ. પંકજ ત્રિવેદી હત્યાકેસમાં દસ આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કેસની તલસ્પર્શી તપાસ કરીને મૂળ...

કેનેડાના ઓન્ટારિયો સહિત ઘણા પ્રાંતોમાં આ વર્ષે 17 ફેબ્રુઆરી 2025 સોમવારે ફેમિલી ડેની ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષનો વિષય જનરેશન્સ ગેપ્સના સેતુ બની રહેવા તથા એકસંપ અને શાંતિમય વિશ્વની રચના માટે વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે સંપર્ક ઉભાં કરવાનો હતો.

માનનીય તંત્રીશ્રી, માદરે વતન ગુજરાતથી પાંચ વર્ષ પૂર્વે રોજગારીના કારણસર અહીં લંડનમાં આવીને વસવાટ કરવાનું બન્યું છે ત્યારથી આપના સમાચાર સાપ્તાહિકો ગુજરાત...

નોબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા ટોની મોરિસનનું 88 વર્ષની વયે ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સમાં ઓગસ્ટ 2019માં અવસાન થયું હતું. તેમણે બાળપુસ્તકો ઉપરાંત, 11 જેટલી...

હું આપના ન્યૂઝપેપરની વર્તમાન ગ્રાહક છું અને 11 જાન્યુઆરી 2025ના અંકમાં પાન નંબર 32 પર પ્રસિદ્ધ ‘પ્રથમ પ્રવાસી’ લેખ બાબતે કશું કહેવા ઈચ્છું છું. આ લેખ ઘણો...

તંત્રીશ્રી, આપના ‘ગુજરાત સમાચાર’ના દૈદીપ્યમાન દીપોત્સવી અંક માટે તો ‘તમારી વાત’માં ઘણું લખાઇ ગયું છે તે હું જાણું છું. પરંતુ આ નયનરમ્ય અંક વાંચ્યા પછી...



to the free, weekly Gujarat Samachar email newsletter