વિશ્વભરમાં હિન્દુઓ દ્વારા ગીતા જયંતીની આધ્યાત્મિકતા અને દિવ્યતા સાથે ઊજવણી

સામાન્ય રીતે ‘ગીતા’ નામનો ઉલ્લેખ થાય ત્યારે ‘ઈશ્વરના ગીત’ તરીકે ઓળખાતા પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાની જ વાત થતી હોવાનું માની શકાય. મહાકાવ્ય મહાભારતમાં મહત્ત્વના હિસ્સારૂપ આ તત્વજ્ઞાનનો સંવાદ 18 અધ્યાયના 700 શ્ર્લોકમાં સમાયેલો છે. વિશ્વભરમાં...

ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતો થેન્ક્સગિવિંગ ડે

કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત...

રા. રા. ભાઈશ્રી સી.બી.ભાઈ, જય શ્રીકૃષ્ણ... જય સ્વામિનારાયણ. અત્રે સર્વે કુશળ છીએ અને આપની તથા કુટુંબની કુશળતા માટે પ્રભુ પ્રાર્થના. ઘણા વખતથી મારે તમને...

તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો...

પૃથ્વી ગ્રહ પર પ્રાણીઓ પ્રતિ ક્રુરતા અને માંસ ઉત્પાદનની વિનાશક અસર લાખો લોકોને વિગન ડાયેટ અપનાવવાની પ્રેરણા આપી રહેલ છે. આનો સૌથી ઝડપી વિકાસ યુવાન મહિલાઓમાં...

ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર જિસસના જીવનમાં ચાવીરૂપ ઘટનાઓને સાંકળતી મહત્ત્વની ખ્રિસ્તી હોલીડેઝ છે.ગુડ ફ્રાઈડે ક્રુસિફિકેશન અને અને જિસસના મૃત્યુને સંબંધિત છે જ્યારે ઈસ્ટરની ઊજવણી મોતમાંથી પુનઃજીવનને સાંકળે છે.ગુડ ફ્રાઈડે આત્મચિંતન અને શોકનો દિવસ છે...

અત્યારે એક એવું વાતાવરણ ઉભું થયેલ છે કે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રમાં ભારે સફળતા મેળવીને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની કગાર ઉપર લાવવામાં...

મધર્સ ડે હંમેશાં રવિવારે આવે છે અને તેના માટેનું કારણ ચંદ્રિય કેલેન્ડર હોય છે. મધર્સ ડે ઈસ્ટરના નિશ્ચિત ત્રણ સપ્તાહ પહેલા લેન્ટમાં ચોથા રવિવારે અને સામાન્યપણે...

માન તંત્રીશ્રી સીબીભાઇ, વીતેલા સપ્તાહે ભારતના લોકલાડીલા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અમેરિકાના પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેનને આપેલો ત્રણ કલાકનો...

ગુજરાત સમાચારના 15થી 22 માર્ચ 2025ના અંકમાં ‘માર્ચમાં વિવિધ ધર્મોના દિવ્ય અને પવિત્ર ઉત્સવોની ઊજવણી ...’ લેખમાં મારાથી ભૂલ સાથે સેન્ટ પેટ્રિક‘સ ડેનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો. પાંચમી સદીમાં સેન્ટ પેટ્રિકના મૃત્યુ પછી દર વર્ષે 17 માર્ચે તેમની...

પ્રિય વાચકો, હોળી-ધૂળેટીનું પર્વ એટલે રંગે રમવાનો, જીવનમાં રંગ ભરવાનો, પ્રેમના ફુવારાથી, રંગોની છોડો ઉડાડી, ખૂબ ધીંગામસ્તી કરી અખૂટ આનંદ માણવાનો દિવસ....

વિશ્વના મહત્ત્વના ધાર્મિક ઉત્સવો આવતા હોવાથી માર્ચ મહિનો ખૂબ પવિત્ર અને દિવ્ય મહિનો છે જેમાં હિન્દુ ધર્મના મહાશિવરાત્રિ અને હોળી, મુસ્લિમ ધર્મના રામાદાન, યુકે...



to the free, weekly Gujarat Samachar email newsletter