
૧૯૫૦માં પ.પૂ. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી મહેન્દ્રભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ પટેલ અને અન્ય કેટલાંક હરિભક્તોએ ભેગાં થઈને લંડનમાં સત્સંગ શરૂ કર્યો હતો. તે...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...
૧૯૫૦માં પ.પૂ. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી મહેન્દ્રભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ પટેલ અને અન્ય કેટલાંક હરિભક્તોએ ભેગાં થઈને લંડનમાં સત્સંગ શરૂ કર્યો હતો. તે...
બાલગોકુલમ સ્વીન્ડન ટીમ લોકલ ફૂડ બેંકને મદદ પહોંચાડવાના નેશનલ સેવા ડે ચેરિટીના અભિયાનમાં મદદરૂપ થઈ રહી છે. બાલગોકુલમ સ્વીન્ડન ટીમના ચેર વિજયન અપ્પુ નટરાજને...
બુશીમાં ફાલ્કનર રોડ પર આવેલ શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર મિશન, યુકે કોરોના-૧૯ મહામારી સામે કાર્યરત સંસ્થાઓેને £ ૧,૦૦૦ની સહાય આપી રહી છે. 'સપોર્ટ અવર સુપરહિરોઝ'...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી દરરોજ શ્રાવણ પારાયણનું...
સેવા ડે, સ્વીન્ડન દ્વારા ઘણાં વર્ષોથી આ વિસ્તારમાં સેવા પ્રોજેક્ટ્સ અને નિયમિત પ્રવૃત્તિઓ ચાલે છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ સંસ્થાના ૨૦૦થી વધુ વોલન્ટિયર્સની...
વેલ્સમાં માર્ચ મહિનામાં અમલી બનેલા લોકડાઉન બાદ પ્રથમ મોટા ધાર્મિક કાર્યક્રમ તરીકે તા. ૨ ઓગસ્ટને રવિવારે કાર્ડિફમાં હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા રક્ષાબંધનની...
• જૈન નેટવર્ક, કોલીન્ડલમાં પર્યુષણ પર્વ દરમિયાન વિશેષ વ્યાખ્યાનમાળા :જૈનાચાર્ય પદ્મભૂષણ રત્નસુંદરજી મહારાજ સાહેબના વ્યાખ્યાન સવારના ૧૧ થી ૧૨.૩૦. સ્નાત્ર પૂજા, પ્રતિક્રમણની વ્યવસ્થા સહિતના અન્ય કાર્યક્રમો જૈન સેન્ટરમાં કોરોના નીતિ-નિયમોના પાલનને...
નેનપુર ખાતે બિરાજમાન BAPSસ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામીએ રક્ષાબંધનના પવિત્ર પર્વે શ્રી રામ જન્મભૂમિ પર થનારા શિલાન્યાસ વિધિ માટે શ્રીરામયંત્રનું...
Tate મોડર્ન, Tate બ્રિટન, Tate લીવરપુલ અને Tate સેન્ટલાઈવ્સ ગેલેરી ૨૭ જુલાઈને સોમવારથી મુલાકાતીઓ માટે ફરી ખૂલ્લી મૂકાઈ હતી. કલારસિકો ફરીથી તેમના પસંદગીના...
શાળાઓમાં ઉનાળાની રજા પડી છે ત્યારે બોરેહામવૂડના કાઉલી હિલના સેંકડો બાળકોને ભૂખ્યાં રહેતાં બચાવવા સ્થાનિક સંસ્થાઓએ તેમને બપોરનું પોષણયુક્ત ભોજન પુરું પાડવા...