સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું

આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના પ્રતિનિધિઓએ કેન્ટનમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પિસની મુલાકાત લીધી...

૧૪ ઓગસ્ટને શુક્રવારે BAPS ચેરિટીઝ દ્વારા સુઝેન જી. કોમેન સંસ્થાને સ્તન કેન્સર પીડિત અને જીવિત લોકોની સહાય માટે $૨૫,૦૦૦ની સહાય અપાઈ હતી. અમેરિકામાં દર વર્ષે...

કાર્ડિફઃ VJ Dayની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરવા અને ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સિંગના...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૫મી ઓગસ્ટે પૂ. મહંત સ્વામીએ નેનપૂરમાં ધ્વજવંદન કરાવીને ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય...

• અનુપમ મિશન યુકે દ્વારા પાંચમો વાર્ષિક પાટોત્સવ અને સમૂહ શ્રાવણમાસ મહાપૂજાનું તા.૧૬.૦૮.૨૦ને રવિવારે સવારે ૧૧ વાગે (યુકે ટાઈમ) ઓનલાઈન આયોજન કરાયું છે. મહાપૂજામાં ભાગ લેવા https://anoopammission.my.webex.com/meet/hswami લીંક પર ક્લિક કરીને અને...

સેન્ટ લ્યૂક્સ ચેરિટી (હેરો)ના મહિલા સપોર્ટર્સ દ્વારા દર વર્ષે યોજાતી મીડનાઈટ વોક કોવિડ-૧૯ના નિયંત્રણોને લીધે આ વર્ષે યોજી શકાઈ ન હતી. તેથી હેરો અને બ્રેન્ટની (મૂળ...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનની સ્થાપનાને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી તેની ઉજવણી નિમિત્તે તા.૧૨.૮.૨૦ને બુધવારથી તા.૨૩.૦૮.૨૦ને રવિવાર દરમિયાન વિવિધ...

૧૯૫૦માં પ.પૂ. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી મહેન્દ્રભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ પટેલ અને અન્ય કેટલાંક હરિભક્તોએ ભેગાં થઈને લંડનમાં સત્સંગ શરૂ કર્યો હતો. તે...

બાલગોકુલમ સ્વીન્ડન ટીમ લોકલ ફૂડ બેંકને મદદ પહોંચાડવાના નેશનલ સેવા ડે ચેરિટીના અભિયાનમાં મદદરૂપ થઈ રહી છે. બાલગોકુલમ સ્વીન્ડન ટીમના ચેર વિજયન અપ્પુ નટરાજને...

બુશીમાં ફાલ્કનર રોડ પર આવેલ શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર મિશન, યુકે કોરોના-૧૯ મહામારી સામે કાર્યરત સંસ્થાઓેને £ ૧,૦૦૦ની સહાય આપી રહી છે. 'સપોર્ટ અવર સુપરહિરોઝ'...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી દરરોજ શ્રાવણ પારાયણનું...



to the free, weekly Gujarat Samachar email newsletter