
વંશીય લઘુમતી ગ્રૂપના વધુ લોકો વેક્સિન લઈને સુરક્ષિત બને તે માટેના પ્રયાસમાં ફાર્મસી ગ્રૂપ લફબરોના મોર્નિંગસાઈડ ફાર્મસી ગ્રૂપના ભાગરૂપ પટેલ્સ કેમીસ્ટે લેસ્ટરમાં...
વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

વંશીય લઘુમતી ગ્રૂપના વધુ લોકો વેક્સિન લઈને સુરક્ષિત બને તે માટેના પ્રયાસમાં ફાર્મસી ગ્રૂપ લફબરોના મોર્નિંગસાઈડ ફાર્મસી ગ્રૂપના ભાગરૂપ પટેલ્સ કેમીસ્ટે લેસ્ટરમાં...

આઈલ્સબરી હિંદુ ટેમ્પલ ટ્રસ્ટ (AHTT) દ્વારા ૯ ઓક્ટોબરને શનિવારે યોજાયેલ નવરાત્રિ ૨૦૨૧માં લગભગ ૩૫૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. AHTT દ્વારા આ ચોથા વર્ષે નવરાત્રિનું...

ગયા અઠવાડિયે ભૂજ સ્વામીનારાયણ મંદિરના ત્રણ સંતો લંડન આવી પહોંચ્યા હતા. તેઓ અગાઉ આવેલા સંતોની સાથે જોડાશે અને નરનારાયણ દેવ ભૂજ મંદિરના તાબા હેઠળના તમામ...
• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા નવરાત્રિ ૨૦૨૧નું નીક પરમાર, રાજવી અને મિત્રોના લાઈવ બેન્ડ સાથે તા.૧૬.૧૦.૨૧ને શનિવાર દરમિયાન સાંજે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 5PEખાતે આયોજન કરાયું છે. સંપર્ક....
• ગાયત્રી પરિવાર દ્વારા નવરાત્રી નિમિત્તે દીપ યજ્ઞનું આયોજન ૧૭.૧૦.૨૦૨૧ને રવિવારે સવારે ૧૦:૩૦ – ૧૨:૩૦ દરમિયાન માંધાતા યૂથ અને કૉમ્યુનિટી સેન્ટર ૨૦ A રોઝમેડ એવન્યુ, વેમ્બ્લી, મિડલસેક્સ HA9 7EEખાતે કરવામાં આવેલ છે.

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૦ ઓક્ટોબરે અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં સ્વામીનારાયણ અક્ષરધામ...

યુકે અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને ભારે નુક્સાન પહોંચાડનાર કોવિડ – ૧૯ મહામારીને લીધે સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપે તેના ગ્રાહકોને £૧૧૦ મિલિયન કરતાં વધુ રકમનું જંગી...

હિંદુ પંચાંગ પ્રમાણે શ્રાદ્ધ એવો સમય છે જ્યારે પરિવારો અને મિત્રો મૃત્યુ પામેલા તેમના પ્રિયજનોની યાદમાં શોક પાળે છે. ચંદુ ટેલર એન્ડ સન્સ દ્વારા પરિવારોને...

ત્રીજી ઓક્ટોબરને રવિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન દ્વારા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણીના ભાગરૂપે અને પ.પૂ. મહંત સ્વામીની...