
શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ૧ એપ્રિલથી શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે. ત્યાં દરરોજ ૭૦૦થી...
એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...
ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ૧ એપ્રિલથી શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે. ત્યાં દરરોજ ૭૦૦થી...
• બ્રહ્માકુમારીઝ યુકે - ઓનલાઇન ઝૂમ ઇવેન્ટસમગ્ર વિશ્વ એક પરિવાર છે તેથી કહેવાય છે કે વસુધૈવ કુટુમ્બકમ, તો આવો આપણે વિશ્વશાંતિ માટે એક કલાક યોગ સાધના કરીએ. તેની સાથે અનુભવી યોગીઓના પ્રેરણાદાયી અનુભવોનો લાભ મેળવીએ. દર મહિને ત્રીજા રવિવારે ઝૂમના...
દેશમાં વધી ગયેલી કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા ભારતની સરકારને ઓક્સિજન પૂરવઠો અને અન્ય ઈમરજન્સી સહાયની જરૂ પડી રહી છે. ત્યારે યુએઈમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર સહિત દુનિયાભરના દાતા તેને મદદ પહોંચાડી રહ્યા છે.

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPSશ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા દેશમાં કોવિડ - ૧૯થી પીડાતા લોકો માટે...
• બ્રહ્માકુમારીઝ યુકે - રાજયોગ કોર્સ ઓનલાઇન ગુજરાતીમાંબ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ગુજરાતીમાં રાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૮.૫.૨૧ને શનિવારથી તા.૧૪.૫.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી ૧૧.૩૦...
હાલ ભારતમાં કોવિડનો કોપ ભારે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે જેના ખપ્પરમાં નાના-મોટાનો ભોગ લેવાઇ રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને ઓકસિજનની ભારે અછત વરતાઇ રહી છે. આ કટોકટીમાં સવિશેષ ગુજરાતના ગામડાઓ સુધી આ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ...

જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામીની ૨૬૨૦મી જન્મ જયંતી તા. ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં આજની કોરોના...

કોવિડ - ૧૯ની વેક્સિન લઈને #ImmunityfortheCommunity મેળવવા સાઉથ એશિયન કોમ્યુનિટીને પ્રોત્સાહિત કરવા માટે એક વીડિયોમાં ગાયક અને ગીતલેખક નવીન કુંદ્રા, પ્રોડ્યુસર,...

તા.૨૧.૪.૨૧ને બુધવારે ચૈત્ર સુદ નોમના દિવસે ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન મંદિર દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક...