
યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીના સંગઠનો- સંસ્થાઓને સમર્થન આપતી છત્રસંસ્થા નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO-UK)ની સ્થાપના ૧૯૮૫માં કરાઇ છે. યુકેમાં...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના પ્રતિનિધિઓએ કેન્ટનમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પિસની મુલાકાત લીધી...
યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીના સંગઠનો- સંસ્થાઓને સમર્થન આપતી છત્રસંસ્થા નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO-UK)ની સ્થાપના ૧૯૮૫માં કરાઇ છે. યુકેમાં...
વેમ્બલીમાં બેસ્ટ સાઉથ ઈન્ડિયન ફૂડની લિજ્જત માણવા માટે જાણીતી એક માત્ર રેસ્ટોરન્ટ – ‘સરસ્વતી ભવન’. આ પ્યોર વેજિટેરિયન રેસ્ટોરન્ટમાં આપને મળશે ૩૫થી વધુ વેરાઈટીના...
શનિવાર તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રાજકોટના પ્રોજેક્ટ લાઇફ દ્વારા મહિલા સશક્તિકરણના સીમા ચિહ્ન સમા ‘વર્ચ્યુલ વોકેશનલ ટ્રેનિંગ’ પ્રોગ્રામનો ડિજીટલ ઉદ્ઘાટન...
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ પૂજા, વાંચન અને ચિંતનમાં દિવસ વીતાવે છે. તેઓ સત્સંગના પુસ્તકોમાંથી તેમને ગમતી...
માત્ર હિન્દુઓ જ નહિ વ્યાપક કોમ્યુનિટીની સેવા કરતા શ્રી જલારામ જ્યોત મંદિર (સડબરી) આશરે ૧૨,૦૦૦ લોકોનો ભક્તગણ ધરાવે છે. વેસ્ટ લંડનમાં આવેલા મંદિર અને કોમ્યુનિટી...
પ્રોજેક્ટ લાઈફ, રાજકોટ, ગુજરાત, ઈન્ડિયા દ્વારા વિમેન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૧૫૦ BPLમહિલાઓને ઝૂમના માધ્યમથી વર્ચ્યુઅલ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામના...
સામાજિક સંસ્થા કરમસદ સમાજ યુકે દ્વારા NHS Caharities Togetherને £૧૦,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાના સેક્રેટરી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે...
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે મંદિરમાં દર્શનનો સમય – દર્શન – સવારે ૮થી ૧૧ અને સાંજે ૬થી ૮, આરતી સવારે ૧૦ વાગે અને સાંજે ૭.૧૫ વાગે. તા.૧.૯.૨૦થી તા. ૧૭.૯.૨૦ સુધી શ્રાદ્ધપર્વ છે. દાન માટે આ સમય શ્રેષ્ઠ...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૦ ઓગસ્ટે પ્રકૃતિ વંદનાના વૈશ્વિક કાર્યક્રમમાં જોડાવા તેમણે હરિભક્તોને...
કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે. મહાવીર કલ્યાણ અને વિકાસ...