એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ કોમ્યુનિટીઓ દિવાળી ઊજવણીમાં સામેલ થઈ

એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...

ભવનમાં નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક મંચન

ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય  રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર લંડન દ્વારા તાજેતરમાં અવસાન પામનારા હરિભક્તોની...

હેરોસ્થિત કરુણા મેનોર કેર હોમ ખાતે રહેવાસીઓ તથા સભ્યો દ્વારા ગાયક શાહિદ અબ્બાસ ખાનની ઉપસ્થિતિમાં ૯ મે, શનિવારે ગાર્ડન પાર્ટીનું આયોજન કરાયું હતું. શાહિદ સ્વૈચ્છિકપણે ઉપસ્થિત રહ્યો હતો. સામાજીક અંતરના પાલન સાથે આ ગાર્ડન પાર્ટી યોજાઈ હતી. કોરોના...

કોરોના મહામારીમાં સમગ્ર બ્રિટને સામૂહિક ધોરણે, ભેદભાવથી પર રહી માનવતાના દીપ જલાવી નિ:સ્વાર્થ સેવાનું કાર્ય હાથ ધરેલ છે. એક અંદાજ મુજબ આર્થિક કટોકટી હોવા...

૨૦ મે ૨૦૨૦થી ઇંગ્લેન્ડમાં “ઓપ્ટ આઉટ" કાયદાના અમલનો આરંભ થઇ ગયો જેને જૈન અને હિન્દુ ઓરગન ડોનેશન ( JHOD ) સ્ટીંયરીંગ ગૃપે આજે આવકાર્યો છે. આ નવા કાયદાના...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS ચેરીટી દ્વારા યુકે તથા યુરોપમાં હેલ્થ અવેરનેસ વીડિયો જાહેર કરવામાં...

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE દ્વારા જાહેર કરાયું છે કે સંસ્થા દ્વારા વર્તમાન સમયે શોકાતુર પરિવારની મદદે સંસ્થા આવશે. સંસ્થા દ્વારા કોરોના વાઇરસ કોવિડ-19ને કારણે જેમણે પોતાના સ્વજન ગૂમાવ્યા છે તે પરિવારના સભ્યોને...

ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)થી કોઈ પણ અજાણ્યું નથી. સેન્ટર દ્વારા હિન્દુ સંસ્કૃતિને સંલગ્ન વિવિધ કાર્યક્રમો અને અભ્યાસક્રમો ચાલતા રહે છે. કોરોના...

કોવિડ -૧૯ મહામારી દરમિયાન ‘સેવા ડે’ ચેરિટી સંસ્થા દ્વારા માનસિક સ્વાસ્થ્યની જાળવણીમાં સપોર્ટ સર્વિસનો આરંભ કરાયો છે જેમાં, તમામ સાઉથ એશિયન ભાષાનો ઉપયોગ કરાયો છે. માનસિક આરોગ્યના આ સેવાયજ્ઞમાં ડો.રમેશ પટ્ટણી OBE અને DAWN કાઉન્સેલિંગ સર્વિસીસનો...

કોરોના મહામારીના પંજામાંથી બચવા વિશ્વભરમાં આહ્લેક જાગી છે. માનવતાના પૂર સાથે અધતન ટેકનોલોજીના ઉપયોગે મહ્દ અંશે કામને ગતિશીલ રાખવામાં, સરળ બનાવવામાં અને...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS દ્વારા સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્થળે કોરોના વાઇરસ કોવિડ-19 મહામારી...



to the free, weekly Gujarat Samachar email newsletter