- 30 Jul 2024

એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ તેમજ લાયન્સ ક્લબ કિંગ્સબરી, લાયન ક્લબ લંડન સેન્ટ્રલ હોસ્ટ અને પ્રાણશા સંસ્થાઓએ સંયુક્તપણે 27 જુલાઈ 2024ના રોજ સાઉથ હેરોમાં ધામેચા...
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ તેમજ લાયન્સ ક્લબ કિંગ્સબરી, લાયન ક્લબ લંડન સેન્ટ્રલ હોસ્ટ અને પ્રાણશા સંસ્થાઓએ સંયુક્તપણે 27 જુલાઈ 2024ના રોજ સાઉથ હેરોમાં ધામેચા...
મહાનગર શિકાગોમાં એક સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સંપૂર્ણ ગીતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. શિકાગોના નોવરિના ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
આજે હજારો હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડનનો 49મો વાર્ષિક પાટોત્સવ 10થી 15 જુલાઇ દરમિયાન રંગેચંગે ઉજવાયો હતો.
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે તા. 31 જુલાઈ લંડન પધારી...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપના વાર્ષિક ચેરિટી ઈવેન્ટમાં 40,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ હતી. કોઈ પણ ક્રિકેટ ઈવેન્ટમાં તેના આરંભ પછી એકત્ર થયેલી આ સૌથી વધુ...
સમાજનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે સરદારધામ જીપીબીએસ બિઝનેસ એક્સ્પો 2025નું પ્રિલોન્ચિંગ કરાયું હતું. સરદારધામ ખાતેના પ્રિલોન્ચિંગ કાર્યક્રમમાં...
છ ગામના સભ્યો દ્વારા 7 જુલાઇના રોજ બ્લ્યુ રૂમ મુંબઇ ગાર્ડન્સમાં પિકનિકનું આયોજન થયું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભારે વરસાદના...
વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરે 20 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વિશેષ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લઇને યોગાસનથી તન-મનને...