તિરુપતિ મંદિરનું બેન્ક બેલેન્સ રૂ. 18,817 કરોડ

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 2024ના વર્ષમાં 1,161 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (એફડી) જમા કરાવી છે, જે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં કરાયેલી સૌથી વધુ રકમની એફડી છે. 

વડતાલ સ્વામિનારાયણ મંદિરે સાત પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને વડતાલ ગાદીપતિ આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના આસને સાત પાર્ષદો પૈકી બે પાર્ષદોને બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી....

પ.પૂ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ આપવા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે....

હેરો બિઝનેસ સેન્ટરમાં બીજી ડિસેમ્બરના રોજ ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 60થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સની ઓફિસથી ધમધમતા એચબીસીમાં...

હેરો બિઝનેસ સેન્ટરમાં બીજી ડિસેમ્બરના રોજ ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 60થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સની ઓફિસથી ધમધમતા એચબીસીમાં...

અમદાવાદ શહેરમાં બીજી ડિસેમ્બરે પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિક્ર્મ સંવત્સરની તિથિ અનુસાર પૂ. પ્રમુખસ્વામી મહારાજના 101મા જન્મજયંતી પર્વની હર્ષોલ્લાસપૂર્વક...

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 30 દિવસનો મહોત્સવ ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે નિર્માણ થનારા પ્રમુખસ્વામી...

બીએપીએસ દ્વારા અમેરિકામાં સાધુ ભદ્રેશદાસજીના અધ્યક્ષપદે યોજાયેલ 10 જેટલા ‘યુનિટી ફોરમ’માં સનાતન હિન્દુ ધર્મના મંદિરો, ભારતીય સંસ્થાઓ અને વિવિધ ધર્મોના...

ઇનસાઇટ યુકે બ્રિટિશ હિન્દુ અને બ્રિટિશ ભારતીયો દ્વારા શરૂ કરાયેલી સામાજિક ચળવળ છે, જે જાગૃતિ, હિમાયત અને અભિયાન દ્વારા સમુદાયને લગતા મુદ્દાઓ ઉઠાવવાનું...

યુકેમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સંસ્થા ICAI UK ચેપ્ટર દ્વારા 6 નવેમ્બર 2022ના રોજ ઓસ્ટરલી બેન્ક્વેટિંગ સ્યુટ્સ ખાતે હિન્દુઓના પ્રકાશના તહેવાર દીવાળીની...

લંડનમાં એક ખાનગી સમારોહ ખાતે 23 નવેમ્બરના રોજ રાજકારણ, બિઝનેસ અને મીડિયા જગતના મહાનુભાવોની હાજરી મધ્યે નોર્ધન આયર્લેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર બેરોનેસ...



to the free, weekly Gujarat Samachar email newsletter