આદિ શંકરાચાર્યે અનેક શંકાઓને દૂર કરી સનાતન ધર્મની ધ્વજા ફરકાવી હતીઃ શાહ

આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડો. ગૌતમભાઇ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યના સંસ્કૃત...

ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યનું વિઝન

એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યતાના સહભાગી વિઝનને દર્શાવતા હ્યુસ્ટનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે નવા ઉદ્ઘાટન કરાયેલા ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે હ્યુસ્ટનમાં 40થી વધુ હિન્દુ મંદિર અને સંસ્થાઓની છત્રસંસ્થા હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન સાથે...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

હડસન વિઅર એન્ડ ધ એકાઉન્ટન્ટ્સ ક્લબ દ્વારા ભારત અને બાંગલાદેશમાં પૂરરાહત અને પર્યાવરણીય પુનઃ સ્થાપન પ્રોજેક્ટ્સ માટે 13,400 પાઉન્ડનું નોંધપાત્ર ભંડોળ એકત્ર...

નોર્થોલ્ટમાં આવેલા શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC UK) સેન્ટરમાં રવિવાર 29 સપ્ટેમ્બર 2024ના દિવસે ચોવીસ ગામ ઊજમણી 2024નો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. મૂળિયા...

પરમ પૂજ્ય મહંત સ્વામીના 91મા જન્મદિન પ્રસંગે મુંબઈમાં તેમજ વિશ્વભરમાં BAPS મંદિરો અને સેન્ટરોમાં ગુરુવાર 26 સપ્ટેમ્બર 2024ના રોજ ભવ્ય ઊજવણી કરવામાં આવી...

Wealth-i ગ્રૂપના સીઈઓ વિનેશ વિજયકુમાર દ્વારા સ્પોન્સર કરાયેલી હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF)ની ભારે સફળ નેટવર્કિંગ ત્રિમાસિક બેઠક મેરિયોટ ડેલ્ટા હોટેલ્સ ખાતે...

હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) વેમ્બલીના ધ બ્રેન્ટ ઈન્ડિયા એસોસિયેશન ખાતે 22 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાઈ હતી. AGMમાં HCUK અધ્યક્ષ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

મુંબઇ મહાનગરના હરિભક્તો તાજેતરમાં ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિપર્વ, પૂ. પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિપર્વ તથા પૂ. મહંતસ્વામી મહારાજની જન્મજયંતીની ઉજવણી...

ન્યૂ જર્સી સ્થિત ગાયત્રી મંદિરે ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી બાદ 15 સપ્ટેમ્બરે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તાને વિદાય આપી હતી. 

પર્વાધિરાજ પર્યુષણ બાદ નવનાત વણિક એસોસિએશન તરફથી પ્રતિવર્ષ પ્રીતિ ભોજનનું શાનદાર આયોજન થાય છે. એ મુજબ આ વર્ષે રવિવાર તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ હેઝ ખાતેના...



to the free, weekly Gujarat Samachar email newsletter