વિશ્વ ઉમિયાધામ ખાતે ભારતની 108 નદીઓના જળથી ભરેલા કળશનું પૂજન

વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...

જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતાઃ ‘માતાપિતાની સેવા’ સેવા પુસ્તકનું વિમોચન

સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન...

મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા 9 નવેમ્બરની રાત્રે રિવર થેમ્સ પર ભવ્ય ક્રૂઝ દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. કોમ્યુનિટીના સભ્યો અને મહેમાનોએ સંગીત, ડાન્સ...

 સ્વિન્ડન હિન્દુ ટેમ્પલ અને કલ્ચરલ સેન્ટર દ્વારા બુધવાર 6 નવેમ્બરે યુકે પાર્લામેન્ટમાં ભવ્ય દિવાળી ઊજવણીના આયોજનથી ઈતિહાસ સર્જ્યો હતો. સાઉથ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ...

વેલ્શ સરકાર અને ઓનરરી કોન્સ્યુલેટ ઓફ ઈન્ડિયા દ્વારા 7 નવેમ્બરે સ્વાનસી યુનિવર્સિટીના બે કેમ્પસના ધ ગ્રેટ હોલ ખાતે દિવાળીની ઊજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો...

એલ્સ્ટ્રી એન્ડ બોરહામવૂડ ટાઉન કાઉન્સિલ દ્વારા સૌપ્રથમ વખત એલમ હોલ એન્ડ મેનોર હાઉસ ખાતે દિવાળી ઈવેન્ટનું આયોજન કરતા કોમ્યુનિટીનું વાતાવરણ ઐતિહાસિક ઊજવણીના...

વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા ABPL પરિવારે ઉત્સવી માહોલને માણવા નિકટના મિત્રગણને તેમની હેરો ઓફિસ ખાતે આમંત્રિત કર્યા હતા. મહેમાનોમાં હેરોના ડેપ્યુટી...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK) દ્વારા 10 નવેમ્બરે જોશપૂર્ણ અને યાદગાર દિવાળી સ્નેહમિલન ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે માત્ર...

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS UK) દ્વારા ભારતીય હાઈ કમિશનના સહયોગમાં રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઊજવણી  6 ...

વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે નુતન વર્ષ સંવત 2081ના આગમનને વધાવવા અન્નકૂટ દર્શનની સાથે સાથે ભારતીય ધર્મ-સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું પ્રદર્શન યોજાયું હતું,...

ઇસ્કોન ભક્તિવેદાંત મેનોર ખાતે રવિવારે દિવાળી પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) જીજ્ઞેશ પટેલ, ભૂમિકાબહેન પટેલ, દિનાબહેન...

અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અનેક વેપારીઓ દ્વારા પરંપરાગત લક્ષ્મીપૂજન કરાયું...



to the free, weekly Gujarat Samachar email newsletter