સંસ્થા સમાચાર (અંક 07 ફેબ્રુઆરી 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

આદિ શંકરાચાર્યે અનેક શંકાઓને દૂર કરી સનાતન ધર્મની ધ્વજા ફરકાવી હતીઃ શાહ

આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડો. ગૌતમભાઇ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યના સંસ્કૃત...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ...

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની શુક્રવારે શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઇ હતી. નવ દિવસ ચાલેલા...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) નિસડન મંદિરના સાઉથ ઈસ્ટ મંડળ દ્વારા ટાઉનહોલ ખાતે દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. એકતા અને સંવાદિતાની...

 યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીય કળા અને વિરાસતને ઉત્તેજનને સમર્પિત આદરપાત્ર સંસ્થા ભવન દ્વારા 16 નવેમ્બરે લંડન મેરિઓટ્ટ હોટેલ ખાતે આયોજિત ધ ભવન્સ દિવાળી ગાલા 2024 ઈવેન્ટ...

 હું ખુશબુ મિયાણી ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ હોવાં સાથે હિન્દુ કોમ્યુનિટીમાં સક્રિય વોલન્ટીઅર પણ છું. ધ ફૂટબોલ એસોસિયેશન (FA) અને નિસડન ટેમ્પલના...

ધ ફૂટબોલ એસોસિયેશન (FA) અને નિસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર,   લંડન ઈંગ્લિશ ફૂટબોલનાં ઘર વેમ્બલી સ્ટેડિયમ ખાતે ગુરુવાર 14 નવેમ્બરે...

અયોધ્યામાં બની રહેલા રામમંદિરની કામગીરી આગામી જૂનના બદલે સપ્ટેમ્બર 2025 સુધીમાં સંપૂર્ણ થશે એમ રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું...

વિશ્વ ઉમિયાધામ-જાસપુર અમદાવાદ ખાતે દિવાળી-નૂતન વર્ષ નિમિત્તે સંસ્થાના હોદ્દેદારો, દાતાઓ, તમામ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવા તેમજ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...



to the free, weekly Gujarat Samachar email newsletter