સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા ભવ્ય ગીતા મહોત્સવ

સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનની ઊજવણી કરતા નૃત્ય, ઉપદેશ અને નાટ્ય પરફોર્મન્સીસનો સમાવેશ થયો...

કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે કાર્યરત એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા વર્ષાંત ઊજવણી

કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ, પરિવારો, સારસંભાળ લેનારાઓ તેમજ મિત્રોને પણ તેમની યાત્રામાં સંપૂર્ણ સપોર્ટ ઓફર કરતી રજિસ્ટર્ડ ચેરિટી એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા તાજેતરમાં સભ્યો, મિત્રો અને પરિવારો સાથે વર્ષના અંત નિમિત્તે ઊજવણી કરવામાં આવી હતી....

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને ગુજરાતની પ્રથમ ISO 9001:2015 પ્રમાણિત સંસ્થાનું સન્માન મળ્યું છે. આ સાથે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ગુજરાતની પ્રથમ ISO: 2015 પ્રમાણિત...

કરમસદ સમાજ-યુકેનો 53મો વાર્ષિક મિલન સમારોહ અને છ ગામ વાર્ષિક મિટિંગ તા. 21 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાથી નક્ષત્ર (સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA) ખાતે...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ઉત્સાહપૂર્ણ વસંત ઋતુ નવા આરંભોનું પ્રતીક બને છે ત્યારે ભવન્સની યુથ કાઉન્સિલ કલાક્રિતી દ્વારા સમગ્ર ભારતમાં નવા વર્ષની વૈવિધ્યપૂર્ણ ઉજવણી દર્શાવતા ‘નવ ઉત્સવ’નું...

ગુજરાતના પાનસડા ગામની પ્રાથમિક શાળા તેની સ્થાપનાની લગભગ એક સદી પછી ઐતિહાસિક રૂપાંતરની સાક્ષી બની છે. ભારતના ગુજરાતના રાજકોટસ્થિત પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા...

સીએ વિવેક સારાઓગી ICAI UK ચેપ્ટરના નવા અધ્યક્ષ બન્યા છે. અધ્યક્ષની સાથોસાથ વાઈસ ચેરપર્સન મીનલ સામ્બ્રે, કમિટી એડવાઈઝર અને સેક્રેટકી કૃષ્ણ પ્રસાદ દહલ, ટ્રેઝરર...

રામજન્મભૂમિમાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે આ રામનગરમાં એક બેન્ક એવી છે જ્યાં એક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો - સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

 વૈશ્વિક સંવાદિતાના આધ્યાત્મિક રણદ્વીપ બની રહેલા અબુ ધાબીના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરમાં પવિત્ર રમાદાન મહિનામાં...

રણના કણ કણમાં બ્રહ્મનાદ જગાવનાર અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરે પવિત્ર રમઝાન મહિનામાં શ્રદ્ધા - સંસ્કૃતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ યોજાઇ ગયો. ગયા મંગળવારે...



to the free, weekly Gujarat Samachar email newsletter