- 29 Aug 2023

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટનના નવા વિશેષ હેતુસરના કેન્દ્રમાં 27 ઓગસ્ટ, 2023ના રવિવારના દિવસે સનાતન ધર્મની ધ્વજા લહેરાવીને અને ભક્તિમય ઉજવણી સાથે 23મો...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટનના નવા વિશેષ હેતુસરના કેન્દ્રમાં 27 ઓગસ્ટ, 2023ના રવિવારના દિવસે સનાતન ધર્મની ધ્વજા લહેરાવીને અને ભક્તિમય ઉજવણી સાથે 23મો...
લંડનમાં ગત સપ્તાહે ભારતના 77મા સ્વાતંત્ર્ય દિન તેમજ ચંદ્રયાન – 3 મૂન મિશનની ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતાને ઉજવવા ભવ્ય ‘ઈન્ડિયા ડે’નું આયોજન કરવામાં આવ્યું...
એબીપીએલ ગ્રૂપ દ્વારા હિન્દુ ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય શાખા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના વર્તમાન ગુરુ અને વડા પૂજ્ય...
વિશ્વમાં ગરીબીનો ઓછાયો લાખો લોકો પર સતત પથરાઈ રહ્યો છે ત્યારે ‘વન કાઈન્ડ એક્ટ’ શિક્ષણ થકી લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની સમર્પિત આશાના કિરણ સ્વરૂપે ઉપસી...
આઈકોનિક લેસ્ટર સ્ક્વેરમાં પંજાબી ઢોલના તાલે ઝૂમતા ભારતીય લોકોએ વ્યૂ વેસ્ટએન્ડ થીએટર પર અભિનેતા અને સાંસદ સની દેઓલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારતીય હાઈ...
આશ્રમ એશિયન એલ્ડરલી ડે સેન્ટર ખાતે 16 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ હતી.
નવનાત વણિક એસોસિએશન દ્વારા યોજાતો વાર્ષિક જન્માષ્ટમી મેળો આ વર્ષે ત્રીજી સપ્ટેમ્બર - રવિવારે બપોરે 12થી સાંજના 7 વાગ્યા સુધી નવનાત સેન્ટર (પ્રિન્ટીંગ હાઉસ...
અનુપમ મિશન,ઇંગ્લેન્ડની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર 15 ઓગસ્ટ, મંગળવારે પરમ પૂજ્ય સાહેબજી, સૌ સંતો અને અનેક મહાનુભાવો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા છે. સંસ્થાના સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ 19 ઓગસ્ટના રોજ પાટનગર...
વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે સ્વામી ભક્તિનંદનદાસજી, સ્વામી સર્વમંગલદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી (ગઢપુર)નું ધર્મ પ્રચારાર્થે...