સમર્પણ દ્વારા સાઉથ વેલ્સમાં ભારતીય સંસ્કૃતિ અને કળાનું નવું સીમાચિહ્ન

ગત મહિને રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામા ખાતે ફેસ્ટિવલ ઉત્સવનું અતુલનીય વેચાણ પ્રદર્શન કરાયાના પગલે કાર્ડિફની અગ્રેસર ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર કંપની સમર્પણ દ્વારા રંગ,સંસ્કૃતિ અને સર્જનાત્મકતાથી છલકાયેલાં સાઉથ વેલ્સ ઓડિટોરિયમમાં ચાર...

HFB દ્વારા 24મી વાર્ષિક દિવાળીની ભવ્ય ઊજવણી

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 24મી વાર્ષિક દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી અને શ્રી જલારામ બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં...

વિશ્વ કાવ્ય દિન અને વિશ્વ જળ દિન નિમિત્તે હાઉસ ઓફ લોર્ડ્સમાં જલાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કવિતા અને કળાના સંગમ સ્વરૂપે ભારત અને સાઉથ એશિયાની 20 ભાષાઓમાં...

ભારતીય આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી આ મહિને યુકેની મુલાકાતે આવી રહ્યા છે. ગુરુજીની નિશ્રા હેઠળ નવનાત સેન્ટર હેઈઝ ખાતે રવિવાર 28 એપ્રિલ,...

અમદાવાદના સીમાડે જાસપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતા મંદિરની પ્રતિકૃતિ ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર બિઝનેસ પાર્કની ઈમારતો પર દર્શાવાઈ...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન...

અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના વડા અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના ઈન્ટરનેશનલ કો-ઓર્ડિનેટર બ્રહ્મવિહારીદાસ લંડનની ટુંકી મુલાકાતે આવ્યા હતા. તેમના વ્યસ્ત...

વેમ્બલીના માંધાતા યૂથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશનની ગુજરાતી શાળાના બધા જ વિદ્યાર્થીઓએ શનિવાર 23 માર્ચના રોજ ઋતુરાજ વસંતને આવકારતો ‘કવિતા ઉત્સવ’ આનંદઉલ્લાસથી...

અમદાવાદમાં યોજાયેલા અચલા ફાઉન્ડેશનના વાર્ષિક કાર્યક્રમ અને એજ્યુકેશનલ સેમિનારમાં કેરળના ગવર્નર આરીફ મોહમદ ખાનના હસ્તે લેખક પ્રફુલ્લ કાનાબારના પુસ્તક ‘વાર્તાવિહાર’નું...

અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી...

A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ...

A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા,...



to the free, weekly Gujarat Samachar email newsletter