વૈશ્વિક મહામારી કોવિડ-19ને લીધે 2020માં સંપૂર્ણ વિશ્વ થંભી ગયું. આપણું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું, એકમાત્ર હેલ્થ કેર વર્કર અને ક્રિટિકલ કી વર્કર્સ રોકાયા...
સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો....
હિમાલયના યોગી અને પ્રખ્યાત ભારતીય આધ્યાત્મિક ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીનું તેમના લાંબા સમયથી રાહ જોવાતા 26 એપ્રિલથી 8 મે 2024 સુધીના યુકે પ્રવાસ માટે આગમન થઈ રહ્યું છે. તેમના આ પ્રવાસમાં ઉપદેશો થકી આપણે આ વૈશ્વિક પડકારરૂપ સમયગાળામાં આવશ્યક...
વૈશ્વિક મહામારી કોવિડ-19ને લીધે 2020માં સંપૂર્ણ વિશ્વ થંભી ગયું. આપણું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું, એકમાત્ર હેલ્થ કેર વર્કર અને ક્રિટિકલ કી વર્કર્સ રોકાયા...
‘છેલ્લા 45 વર્ષથી મસ્કત ગુજરાતી સમાજ ભારતથી આટલે દૂર રહીને પણ ગુજરાતની અસ્મિતા ટકાવી રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કરે છે. ગુજરાતી સમાજના માધ્યમથી ગુજરાતી ભાષા...
લોહાણા કોમ્યુનિટી - સાઉથ લંડન દ્વારા ક્રોયડનમાં સાકાર થયેલા મંદિરમાં વિઘ્નહર્તા ગણપતિ, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રીનાથજી, રામ-લક્ષ્મણ-જાનકી, જલારામબાપા,...
શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશ અનુસાર "જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ છે"; કોઇનું અકાળે, અણધાર્યું મૃત્યુ થાય છે તો કોઇનું દિર્ઘાયુ ભોગવી મૃત્યુ થાય છે.
યુગાન્ડાના ડિક્ટેટર ઇદી અમીને એશિયનોને દેશનિકાલનો હુકમ 1972માં કર્યો. 26,000થી વધારે એશિયનો યુકે રહેવા આવ્યા. ઘણા લોકો હેરોમાં આવીને સ્થાયી થયા. હેરોમાં...
બ્રિટનમાં વિવિધા સામાજિક - ધાર્મિક - સેવાભાવી સંસ્થાનો હાથ ધરાયેલા આયોજનો...
સ્વામિનારાયણ ગુરુકુલ સુરતના સંતો લંડન સહિત યુકેની સત્સંગ યાત્રાએ છે. આ દરમિયાન લંડનમાં પુષ્પદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હરિભક્તોની સાથે સંતોએ...
13 માર્ચને રવિવારે હેઝમાં નવનાત સેન્ટર ખાતે નવા ડાઇનિંગ હોલના એક્સટેન્શનના ઉદઘાટન નિમિત્તે રીબન કટિંગ સેરીમની યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ અતિથિઓ તેમજ કોમ્યુનિટીના...
એપ્રિલથી મિલાપની ‘મ્યુઝિક ફોર ધ માઈન્ડ એન્ડ સોલ’ કોન્સર્ટ સિરીઝનો પ્રેક્ષકો આનંદ માણી શકશે. આ અદભૂત કોન્સર્ટ મિલાપનો મહત્ત્વનો કાર્યક્રમ છે. તે નિહાળીને પ્રેક્ષકો ભારતીય કલા અને સંસ્કૃતિથી પરિચિત થશે.