NCGO–UK દ્વારા ગુજરાતના 65મા સ્થાપના દિનની ભવ્ય ઊજવણી

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...

HEF Launchpad 2025 યુકેના હિન્દુ એન્ટ્રેપ્રીન્યોર્સને સશક્ત બનાવશે

હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...

13 માર્ચને રવિવારે હેઝમાં નવનાત સેન્ટર ખાતે નવા ડાઇનિંગ હોલના એક્સટેન્શનના ઉદઘાટન નિમિત્તે રીબન કટિંગ સેરીમની યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ અતિથિઓ તેમજ કોમ્યુનિટીના...

એપ્રિલથી મિલાપની ‘મ્યુઝિક ફોર ધ માઈન્ડ એન્ડ સોલ’ કોન્સર્ટ સિરીઝનો પ્રેક્ષકો આનંદ માણી શકશે. આ અદભૂત કોન્સર્ટ મિલાપનો મહત્ત્વનો કાર્યક્રમ છે. તે નિહાળીને પ્રેક્ષકો ભારતીય કલા અને સંસ્કૃતિથી પરિચિત થશે. 

ગુજરાતમાં રહેતા જયેશ ઉપાધ્યાયને માટે 1991માં એક સમસ્યા ઉભી થઈ. તેમની પડોશમાં રહેતા વૃદ્ધ મહિલાને પગે ઈજા થઈ. તેઓ સાજા થાય તે પછી તેમને ચારથી છ અઠવાડિયા...

• હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા તા. 17.3.22 ને ગુરુવારે સાંજે 6 થી રાત્રે 9 દરમિયાન રોગ્રીન પાર્ક કિંગ્સબરી રોડ, કિંગ્સબરી લંડન NW9 9 PG ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. તેમાં પરિવાર સાથે ભાગ લેવા સૌને આમંત્રણ છે. સંપર્ક. જયંતીભાઈ પોપટ07967481...

• OM SHAKTI CENTRE દ્વારા તા.23.3.2022ને બુધવારે સવારે 10 વાગે સ્નેહમિલનનું હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્કઃ રંજનબહેન માણેક 88660288 વર્ષાબહેન દાળીયા - 07930 524238

વણિક કાઉન્સિલ યુકેના નવા ચેરમેન તરીકે મનહર એલ મહેતા અને જનરલ સેક્રેટરી તરીકે પૂર્ણિમા મહેતાની વરણી થઈ છે. નેહલ મહેતા રિજનલ વાઈસ ચેર નોર્થ તરીકે, રજનીકાન્ત શાહ (રિજનલ વાઈસ ચેર મીડલેન્ડ્સ), વિજય શેઠ (રિજનલ વાઈસ ચેર લંડન), પ્રકાશ મહેતા (રિજનલ વાઈસ...

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને પગલે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકો પડોશી  દેશોમાં આશ્રય લેવા માટે નાસી છૂટ્યાં હતા. ભારતીય નાગરિકો અને મુખ્યત્વે...

સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર તથા આર્ષશોધ સંસ્થાન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આણંદ ખાતે 12 માર્ચને શનિવારે ‘માનવજીવનના કુશળ શિલ્પીઃ પ્રમુખસ્વામી મહારાજ’ વિષય પર વિશેષ સેમિનાર યોજાયો હતો. પ્રમુખ સ્વામીના જીવન વિશે ગ્રંથ શ્રેણીના લેખક ડો. પૂ. આદર્શજીવનદાસ...

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. તેઓ રવિવારે સવારે કણાદ (સુરત) ખાતે યોજાયેલી રવિ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter