
હેરો કાઉન્સિલ લંડન અને તેથી પણ આગળના સેંકડો મકાનમાલિકોને કાઉન્સિલ દ્વારા સંચાલિત મકાનો ભાડે આપતી એજન્સી Help2Let સાથે સલામતી અને નિશ્ચિંતતા સાથે કામ કરવાની...
વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

હેરો કાઉન્સિલ લંડન અને તેથી પણ આગળના સેંકડો મકાનમાલિકોને કાઉન્સિલ દ્વારા સંચાલિત મકાનો ભાડે આપતી એજન્સી Help2Let સાથે સલામતી અને નિશ્ચિંતતા સાથે કામ કરવાની...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે મંગળવારે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પ.પૂ. યોગીજી મહારાજની જન્મ જયંતીની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ વર્ષે યોગીજી મહારાજની...

દર શુક્રવારે નવનાત વડિલ મંડળના ૨૫૦-૩૦૦ સભ્યો હેઝના ભવનમાં મળે છે. યોગા, રમત-ગમત, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ કાર્યક્રમો દ્વારા જૈફ વયની મોજ માણે છે. એમના...

નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ, વન જૈન -1 જૈનોલોજી, છ ગામ નાગરિક મંડળ (યુકે), હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, વિવેકાનંદ હ્યુમન સેન્ટર, ગ્લોબલ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન, મહાત્મા...

સંગત એડવાઈસ સેન્ટર હેરો દ્વારા 8 મે, સોમવારે વિશેષ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ સંગત વોર્મ બેન્કના પ્લાનિંગ, કામગીરી અને સંચાલનમાં નિઃસ્વાર્થભાવે...

કરમસદ સમાજ યુકેની 52મી વાર્ષિક સામાન્ય સભા (AGM) સોમવાર 23 એપ્રિલ, 2023ના રોજ યોજાઈ હતી. આટલા વર્ષોની યાત્રા દરમિયાન સંસ્થાએ ઘણી સિદ્ધિ હાંસલ કરી છે. આ...

યુકેસ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ 6 મે, શનિવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે નામદાર કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાના ઐતિહાસિક કોરોનેશન તેમજ નીસડન...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશીની ઉજવણીના કાર્યક્રમો નિમિત્તે લોર્ડ લેફ્ટનન્ટ ઓફ હર્ટફોર્ડશાયર દ્વારા ભક્તિવેદાંત મેનોરમાં મંગળવાર 2 મેના દિવસે ધર્મનેતાઓ...