
વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે કારતક સુદ એકાદશીના રોજ તુલસી વિવાહ યોજાયા હતા.
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે કારતક સુદ એકાદશીના રોજ તુલસી વિવાહ યોજાયા હતા.
અમદાવાદમાં સાબરમતી નદીકિનારે ભાટ ગામે તૈયાર થનારા દેશના પ્રથમ ગૌમાતાના મંદિર સુરભિ શક્તિપીઠ ખાતે ભગવાન કૃષ્ણના અવતરણને 5252 વર્ષ નિમિત્તે કારતક સુદ પૂનમ...
કારતક સુદ એકાદશી - ચોથી નવેમ્બરના રોજ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના 221મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરાઇ હતી.
સડબરી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ જ્યોત વિરપુરધામ ખાતે સોમવાર - 31 ઓક્ટોબરે પ.પૂ. જલારામ બાપાની 223મી જન્મજયંતીની ભારે ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરવામાં...
સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દીપોત્સવી પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
દીવાળી એટલે ભવિષ્ય તરફ મીટ માંડવા અને ભૂતકાળને વાગોળવાનો સમય. યુકેમાં રજિસ્ટર્ડ થયેલી સખાવતી સંસ્થા ગીતા ફાઉન્ડેશન તરીકે જાણીતા હસુમતી બાલમુકુંદ ફાઉન્ડેશને...
દિપાવલીના સપરમા દિવસો દરમિયાન ગત ૧૫ ઓકટોબર, શનિવારે આણંદ ઓવરસીજ બ્રધરહુડ-યુ.કે.ના ઉપક્રમે શ્રી સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં દિવાળી આનંદ-મિલન સમારોહનું આયોજન...
બ્રિટનવાસી ગુજરાતી સમુદાયના સંગઠનોમાં મોખરાનું સ્થાન ધરાવતા ભાદરણ બંધુ સમાજ (BBS-UK)ના યજમાનપદે આગામી રવિવાર - છઠ્ઠી નવેમ્બરે છ ગામ નાગરિક મંડળ-યુકેના...
કિંગ્સબરીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વિક્રમ સંવત 2079ના પ્રારંભની 26 ઓક્ટોબરે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. દર્શનીય અન્નકૂટ સમક્ષ બિરાજમાન ભગવાનના દર્શન...