સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભવન્સમાં નવ ઉત્સવઃ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાની ભવ્ય આભાનું પ્રદર્શન

ઉત્સાહપૂર્ણ વસંત ઋતુ નવા આરંભોનું પ્રતીક બને છે ત્યારે ભવન્સની યુથ કાઉન્સિલ કલાક્રિતી દ્વારા સમગ્ર ભારતમાં નવા વર્ષની વૈવિધ્યપૂર્ણ ઉજવણી દર્શાવતા ‘નવ ઉત્સવ’નું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ શનિવાર, 13 એપ્રિલ 2024ના રોજ વેસ્ટ...

• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, લંડન તરફથી દર મહિને ઝૂમ પર ‘તમારી તંદુરસ્તી અને સુખાકારી’ (Your Health & Wellbeing) વિષય પર વાર્તાલાપ યોજાય છે જેમાં ‘કોવીડ પેન્ડેમીકમાં આંખનું આરોગ્ય’ વિષે ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના સાંજે ૮ વાગ્યાથી (Zoom ID: 9676 908...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના સાધુઓ...

દેશના ૭૨મા પ્રજાસત્તાક દિનને વિશિષ્ટ રીતે ઊજવવાનું આયોજન ચિન્મય મિશનના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષે યુવાનો માટે ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવવંતા ઇતિહાસને લગતા વર્કશોપ્સ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો...

નરનારાયણ દેવ મંદિર ભૂજના તાબા હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન ખાતે કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મંદિરમાં કોવિડ ટેસ્ટની આ સુવિધા ઉભી...

બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી અગ્રણી સંસ્થા ‘વન જૈન’ દ્વારા ૧૦ જાન્યુઆરીને રવિવારે ગુજરાતી ભાષી સમાજ માટે એક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું. તેમાં કોવિડનાં ભયસ્થાનો અને નવી વેક્સિનથી થતાં ફાયદા વિશે માહિતી આપવામાં...

૭ જુલાઈ ૧૯૭૦ના રોજ ફ્રાન્સમાં સ્ટોપેજ દરમિયાન પૂ. યોગીજી મહારાજે પૂ. પ્રમુખ સ્વામી મહારાજને તેમના વતી યુરોપની ભૂમિ પર પગલાં પાડવા વિનંતી કરી હતી. પૂ. પ્રમુખ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ સભાને સંબોધન કર્યું હતું. તે પ્રસંગે...

ચાર દાયકાથી બાળકોથી માંડીને વૃદ્ધો માટેની વિવિધ પ્રવૃત્તિઓથી ધબકતું ચિન્મય મિશન અમદાવાદનું પરમધામ મંદિર તેના નવનિર્માણનાં ચાર વર્ષ પૂરાં કરી રહ્યું છે ત્યારે પાટોત્સવની ઉજવણીની તૈયારીઓ જોશભેર ચાલી રહી છે. દર વર્ષે આ ઉત્સવમાં પ્રભાતફેરી, પૂજા,...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતા અને બ્રેન્ટફિલ્ડ રોડ પર આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર યુકેને વિશિષ્ટ રીતે ગુજરાતી ભાષા શીખવવા માટે ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ...

સેન્ટ્રલ લંડનમાં હોમલેસને ભોજન પૂરું પાડવા માટે ઈલેક્ટ્રિક ફૂડ વાન માટે નાણાં એકત્ર કરવાના વિચારની સાથે તે દિશામાં કામગીરી શરૂ થઈ. જોકે, આ વિચાર આવ્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter