
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
કોઇ એમ કહે કે પગ તમારા શરીરનો અરીસો છે આશ્ચર્ય નહીં પામતા, આ સત્ય હકીકત છે. ડાયાબિટીસથી લઇને બ્લડ ક્લોટ, હૃદયની સમસ્યાઓ તેમજ કેન્સર જેવી બીમારીઓના સંકેત પણ પગ પરથી મળી રહે છે. પગના દેખાવને, તેની સ્થિતિને ઘણી વાર અવગણવામાં આવે છે. સતત ઝણઝણાટ,...
જ્યારે તમે સીડીઓ ચડતા હો ત્યારે ઘૂંટણમાં અવાજ આવે છે, કામકાજનો લાંબો દિવસ પસાર કર્યા પછી થાપામાં દુઃખાવો થાય છે? સામાન્યપણે લોકો આને ઘડપણ અથવા સામાન્ય ઘસારા તરીકે માની નજરઅંદાજ કરે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે દરરોજનો દુઃખાવો સાંધાના મોટા રોગ-ઓસ્ટીઓઆર્થ્રાઈટિસની...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

જે ઉંમરલાયક વ્યક્તિઓએ જિંદગીમાં કોઈ પણ જાતની કસરત કે શ્રમ કર્યો નથી, આખો દિવસ બેસી રહ્યા છે કે સૂઈ જ રહ્યા છે તેમના હાડકાં નબળા પડી જવાનું સૌથી વધુ જોખમ...

ડયુક યુનિવર્સિટી હોસ્પિટલ અમેરિકાની એવી પ્રથમ હોસ્પિટલ બની છે જેણે મૃત જાહેર કરાયેલા હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય. ડોક્ટરોએ મૃત જાહેર કરાયેલા હૃદયમાં...
એક અભ્યાસના તારણ અનુસાર બ્રિટનમાં વસતી મહિલાઓથી લગભગ અડધોઅડધ જ્યાં સુધી ૩૦ વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી પરિવાર માંડતી નથી અને ત્યાં સુધી મોટાભાગની મહિલાઓ નિઃસંતાન રહે છે.

અસ્થમા અથવા દમ ફેફસાં સંબંધિત સામાન્ય પરિસ્થિતિ છે જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, ઉધરસ તેમજ છાતીમાં ભારેપણાનો અનુભવ થાય છે. ધૂમ્રપાનની આદતથી આ પરિસ્થિતિ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

છ વખત ફોર્મ્યુલા-વન વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા અમેરિકન કાર રેસર લુઇસ હેમિલ્ટનનું કહેવું છે કે, તે વેગન ડાયેટને અપનાવી ચૂક્યો છે. મતલબ કે સંપૂર્ણ રીતે શાકાહારી...

શિયાળાના કઠોર મહિનાઓમાં રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસ અને ક્રોહ્નસ ડિસીઝ જેવી ઓટોઈમ્યુન પરિસ્થિતિઓ વકરવાની વધુ શક્યતા રહે છે. NHSના જણાવ્યા અનુસાર આર્થ્રાઈટિસથી...
પથરી (સ્ટોન)નો દુખાવો અસહ્ય હોય છે, અને એ તો જેને થયો હોય તે જ જાણે. શરીરને આટલું દર્દ આપતી પથરી ખરેખર છે શું? અને તે શામાંથી બને છે તે વિશે આજે આપણે જાણીએ.

પથરી (સ્ટોન)નો દુખાવો અસહ્ય હોય છે, અને એ તો જેને થયો હોય તે જ જાણે. શરીરને આટલું દર્દ આપતી પથરી ખરેખર છે શું? અને તે શામાંથી બને છે તે વિશે આજે આપણે જાણીએ.