- 08 Apr 2020

ભારત સરકારના આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે કેટલાક દિશા-નિર્દેશ બહાર પાડ્યા...
આપણું માનવશરીર અનેક વિસ્મયોથી ભરપૂર છે, તેના વિશે આપણને સંપૂર્ણ જાણકારી પણ નથી. બાયોલોજી વિશે આપણી સમજણને નવેસરથી લખવી પડે તેવા સંશોધનમાં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ માનવશરીરમાં તદ્દન નવતર અને રહસ્યમય સજીવ સ્વરૂપોની ઓળખ કરી છે જે RNA...
રોટલી દરેક ભારતીયોના ઘરમાં બને છે. લંચ હોય કે ડિનર - ભારતીયો બન્ને સમય રોટલી ખાવાનું પસંદ કરે છે. તવામાંથી ગરમા-ગરમ ઉતરેલી રોટલી લોકોની ભૂખ વધારે છે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે રાત્રે કેટલીક રોટલી વધે છે.

ભારત સરકારના આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે કેટલાક દિશા-નિર્દેશ બહાર પાડ્યા...

જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં છપાયેલા રિસર્ચ પેપરમાં દાવો કરાયો છે કે કોરોનાનો સામનો કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ સામાજિક અંતર સંબંધિત...

કોરોના વાઈરસનો પ્રસાર જાન્યુઆરીથી જ શરૂ થયો હોવાની અને બ્રિટનની અડધોઅડધ વસ્તીને તેનો ચેપ લાગ્યો હોવાની સંભાવના અને આશંકા ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજા અભ્યાસમાં...

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના વાઇરસ મહામારીને પગલે આવનારા કેટલાક દિવસોમાં મૃત્યઆંક ગત સપ્તાહોની સરખામણીમાં બમણો થશે. સમગ્ર વિશ્વમાં...

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાયોફિઝિસિસ્ટ અને નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે ભવિષ્યવાણી કરી છે કે કોરોનાનો કેર જલદી જ ખતમ થશે કેમ કે દુનિયા સોશિયલ ડિસ્ટિન્સિંગનું...

સરેમાં વસતાં બે સંતાનોનાં માતા અને ૭૮ વર્ષનાં યોગટીચર બાર્બરા ક્યુરી આજે પણ ૨૦ વર્ષની યુવતી જેવો તરવરાટ ધરાવે છે, જેનું શ્રેય તેઓ રોજના ૨૦ મિનિટના યોગ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર...

શિયાળામાં શરદી, કફ, તાવ અને ગળું ખરાબ થવું સામાન્ય બાબત છે. આમાં પણ વળી અત્યારે તો કોરોનાએ કેર વર્તાવ્યો છે. વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ નબળી પડવાને લીધે...

કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં ચેપમુક્ત રહેવાની એક માત્ર સલાહ અપાતી રહે છે. જોકે હવે એ સલાહ અંગે પણ ફેરવિચારણાની નોબત આવી છે....

આજે પણ ભારતીયો નાગરવેલનાં પાનનાં ઘણા શોખીન છે. મુખશુદ્ધિકર હોવાથી આપણે ત્યાં લગભગ બધા જ પ્રદેશોમાં ભોજન પછી નાગરવેલનાં પાનમાં બીજાં મુખવાસ દ્રવ્યો મૂકીને...