સ્ટીલ જેવા સ્નાયુઓથી સજ્જ રોનાલ્ડોનું ‘પર્ફેક્ટ એથ્લેટિક મશીન’ બોડી!

વિશ્વભરમાં ‘ફિફા’ વર્લ્ડ કપનો જુવાળ છવાયો છે ત્યારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો ઉલ્લેખ ન થાય તો જ નવાઇ! ફૂટબોલ ગ્રાઉન્ડમાં ચિત્તાની રફ્તારથી દોડીને આંખના પલકારામાં ગોલપોસ્ટ સુધી પહોંચી જતો ફૂટબોલ લેજન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચર્ચામાં છે. રોનાલ્ડોએ...

માનવીની જ્ઞાનેન્દ્રિય કેટલી, પાંચ કે સાત?

આપણને શીખવવામાં આવ્યું છે કે માનવીની જ્ઞાનેન્દ્રિય પાંચ છે- દૃષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ અને ગંધ. જોકે, હવે વિજ્ઞાન એમ કહે છે કે જ્ઞાનેન્દ્રિય પાંચ નહિ, પરંતુ સાત છે અને કદાચ વધુ પણ હોઈ શકે છે. 

 જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વિશ્વના ૧૮૧ દેશો કોરોનાનો સામનો કરી રહ્યા છે. વિશ્વમાં ૧૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વિશ્વભરમાં ૬૦ હજાર લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. સમગ્ર વિશ્વમાં ઇટાલીનો મૃત્યુદર સૌથી ઊંચો છે.

કોરોનાની દવા શોધી રહેલી આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહેલાં સિનિયર વિજ્ઞાની જેન હાલ્ટનના કહેવા પ્રમાણે કદાચ કોરોનાની દવા ક્યારેય નહીં મળે, તેનો ઈલાજ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)એ કહ્યું છે કે અત્યારે તો એશિયાની સ્થિતિ યુરોપ અને અમેરિકા કરતાં સારી છે પરંતુ એશિયામાં કોરોનો મહામારીનો ફેલાવો વધવાની...

આધુનિક ૨૧મી સદીમાં પણ જેઓ માત્ર ઘરમાં રહેવા જેવી સૂચના પણ પાળતા નથી તેમણે મહામારીઓના ઈતિહાસમાં ડોકિયું કરવાની જરૂર છે. વર્ષ ૧૮૭૨થી લઈને ૧૮૯૬ એમ માત્ર ૨૪...

ભારતમાં બનેલી પહેલી કોરોના વાઇરસ ટેસ્ટિંગ કિટ બજારમાં મૂકાઇ ગઇ છે. પૂણેની માયલેબ ડિસ્કવરી ભારતની એવી પહેલી કંપની છે કે જેને આ કિટના ઉત્પાદન-વેચાણની મંજૂરી મળી છે. આ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કંપનીએ એચઆઇવી, હિપેટાઇટિસ બી તથા સી સહિતની બીમારી માટે...

વાઇરસની વિવિધ આકર્ષક તસવીરો રજૂ થઈ રહી છે, પરંતુ ગોળાકાર અને ફરતા થાંભલા ધરાવતી એ તસવીરો કલ્પનાચિત્ર છે. કલ્પનાચિત્ર હોવાથી તેનો દેખાવ પણ આકર્ષક છે. બીજી...

કોરોનાની સારવારમાં મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન સૌથી સારી છે. વિશ્વના ૩૦ દેશના ૬૨૦૦ (૩૭ ટકા) ડોક્ટર આ સાથે સહમતી દર્શાવીને હાઇડ્રોક્સીક્લોરોક્વીનને...

વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉન જાહેર ન કર્યું હોય તો પણ દરેકને ઘરમાં રહેવાની સલાહ અપાઇ છે. ઘરમાં રહેવું પણ ક્વોરેન્ટાઇનનો જ એક ભાગ છે. ક્વોરેન્ટાઇનનો...

ભારત સરકારના આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે કેટલાક દિશા-નિર્દેશ બહાર પાડ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter