હેલ્થ ટિપ્સઃ રાજગરો માત્ર ફરાળમાં જ નહીં, દૈનિક ઉપયોગમાં પણ ખૂબ ફાયદાકારક

ચૈત્રી નવરાત્રી હોય, આસો નવરાત્રી હોય કે એકાદશીના ઉપવાસ અને એકટાણાં - દરેક વ્રતમાં રાજગરાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. રાજગરાથી લાડવો, ચિક્કી, હલવો તથા અન્ય વ્યંજન બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે ખુબ જ લાભકારી છે. રાજગરામાં અનેક પ્રકાર...

આ 6 ચીજવસ્તુ તમારા ઘરમાં ફેલાવી શકે છે - ફંગલ એલર્જી, ફૂડ પોઇઝનિંગ અને ત્વચા રોગ

શું તમે ક્યારેય કલ્પના પણ કરી છે કે જે મોબાઇલને તમે દિવસમાં સો વખત સ્પર્શ કરો છો તે ટોયલેટ સીટ કરતાં પણ વધુ ગંદો હોઈ શકે છે? અથવા જે ઓશીકા પર તમે સૂઈ જાઓ છો તેમાં 16 લાખ જેટલા બેક્ટેરિયા હોઈ શકે છે? તાજેતરના રિસર્ચ અને હેલ્થ ઓડિટ દર્શાવે છે...

કોરોના વાઇરસ અંગે ચીન અને અમેરિકા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. ચીન સરકારે આક્ષેપ કર્યો છે કે અમેરિકાના લીધે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયો છે.

જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં તાજેતરમાં એક સંશોધન પ્રકાશિત થયું છે, જેમાં જણાવ્યું છે કે અખરોટ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. ઉપરાંત હૃદયસંબંધી...

ઠંડીના દિવસોમાં ગળામાં બળતરા, કફ, ઉધરસ વગેરે જેવી શારીરિક તકલીફોનું પ્રમાણ વધે છે. તેમાં પણ અસ્થમા-બ્રોન્કાઇટીસ જેવી તકલીફોવાળી વ્યક્તિને તેની અસર વધુ...

આજકાલ યુવાનોમાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં વર્ક ફ્રોમ હોમનું કલચર ખૂબ જ વધી રહ્યું છે. મહિલાઓ અને ઉંમરલાયક લોકોને તેનાથી લાભ વધારે થાય છે પણ બીજી તરફ...

કેન્સરના દર્દીઓની સફળ સારવાર અને આ ઘાતક બીમારી અંગે મહત્વપૂર્ણ સંશોધનો માટે જગવિખ્યાત ભારતીય મૂળના બે અમેરિકન ડોક્ટરોએ ભારત અંગે ચેતવણી આપી છે. ડોક્ટર...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા એક અભિયાન ચલાવાઈ રહ્યું છે જેના કેન્દ્રમાં વિશ્વભરના બાળકોનું સ્વાસ્થ્ય છે. ‘હૂ’ ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેમાં જણાવ્યું...

સમગ્ર વર્ષ દરમિયાન જોઇએ ત્યારે વાજબી ભાવે મળી રહેતાં અને સ્વાદમાં સહેજ ગળ્યા એવા શક્કરિયાં ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન વધારે જોવા મળે છે. આ...

દરેક ભારતીય પરિવારના ઘરમાં લવિંગ તો અવશ્ય મળી જ રહેશે. કદમાં નાનકડો આ તેજાનો આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. એક નવા સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે નિયમિત...



to the free, weekly Gujarat Samachar email newsletter