બ્રિટિશરોને પણ વજન ઘટાડવાના ઈન્જેક્શન્સનું ઘેલું લાગ્યું

સ્થૂળતાના અભિશાપને દૂર કરવા બ્રિટિશરો પણ વજન ઘટાડવાના ઈન્જેક્શન્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. ફૂડ ફાઉન્ડેશન દ્વારા કરાયેલા એક પોલમાં બહાર આવ્યું છે કે દર 14માંથી એક અથવા આશરે 4 મિલિયન બ્રિટિશરે મોન્જારો (Mounjaro) અથવા વીગોવી (Wegovy) જેવા વેઈટ-લોસ...

ઉનાળામાં આ ડ્રાયફૂટ્સ આરોગો, શરીરને લાભ થશે

ગરમીની સિઝનમાં ભોજનમાં સંતુલન જાળવવું જરૂરી થઈ જાય છે. હળવું, ઉર્જા આપનાર અને કંઈક એવું જે તમને દર કલાકે કંઈક ખાવા મજબૂર ન કરે. આ સંદર્ભે જોઇએ તો નટ્સ એક શાનદાર વિકલ્પ છે. નટ્સ માત્ર પ્રોટીનથી જ ભરપૂર નથી હોતા, પરંતુ તેમાં પોષક તત્વો પણ હોય...

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના વાઇરસ મહામારીને પગલે આવનારા કેટલાક દિવસોમાં મૃત્યઆંક ગત સપ્તાહોની સરખામણીમાં બમણો થશે. સમગ્ર વિશ્વમાં...

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાયોફિઝિસિસ્ટ અને નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે ભવિષ્યવાણી કરી છે કે કોરોનાનો કેર જલદી જ ખતમ થશે કેમ કે દુનિયા સોશિયલ ડિસ્ટિન્સિંગનું...

સરેમાં વસતાં બે સંતાનોનાં માતા અને ૭૮ વર્ષનાં યોગટીચર બાર્બરા ક્યુરી આજે પણ ૨૦ વર્ષની યુવતી જેવો તરવરાટ ધરાવે છે, જેનું શ્રેય તેઓ રોજના ૨૦ મિનિટના યોગ...

શિયાળામાં શરદી, કફ, તાવ અને ગળું ખરાબ થવું સામાન્ય બાબત છે. આમાં પણ વળી અત્યારે તો કોરોનાએ કેર વર્તાવ્યો છે. વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ નબળી પડવાને લીધે...

 કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં ચેપમુક્ત રહેવાની એક માત્ર સલાહ અપાતી રહે છે. જોકે હવે એ સલાહ અંગે પણ ફેરવિચારણાની નોબત આવી છે....

આજે પણ ભારતીયો નાગરવેલનાં પાનનાં ઘણા શોખીન છે. મુખશુદ્ધિકર હોવાથી આપણે ત્યાં લગભગ બધા જ પ્રદેશોમાં ભોજન પછી નાગરવેલનાં પાનમાં બીજાં મુખવાસ દ્રવ્યો મૂકીને...

દેશવિદેશમાં આગવી નામના ધરાવતા ગુજરાતના હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કોરોના વાઇરસને કેન્દ્રમાં રાખીને હળવી શૈલીમાં, પરંતુ આ બીમારી સામે સાવચેતી દાખવવાનો સીધો-સરળ...



to the free, weekly Gujarat Samachar email newsletter