તજા ગરમીથી બચવા માટે અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

ગરમીના સમયગાળામાં જ્યારે શરીરમાં આંતરિક ગરમી કે પિત્ત વધી જાય છે ત્યારે પગના તળિયામાં બળતરા, પરસેવો થવો, વારંવાર તરસ લાગવી, એસિડિટી થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાને તજા ગરમી કહેવામાં આવે છે. 

માથાનો દુખાવો નહીં છતાં માઇગ્રેનનું જોખમઃ ચક્કર આવવા પાછળ ‘વેસ્ટિબુલર માઇગ્રેન’

કોઇપણ વ્યક્તિને માઈગ્રેન શબ્દ સાંભળતા જ મગજમાં સૌથી પહેલા અસહ્ય માથાના દુખાવાનો વિચાર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું માઈગ્રેન પણ હોય છે જેમાં માથામાં દુખાવો નથી થતો પરંતુ માત્ર ચક્કર આવે છે? તબીબી નિષ્ણાતો આને વેસ્ટિબુલર માઇગ્રેન તરીકે...

સ્વસ્થ શરીર માટે આપણને ખનીજ, વિટામિનની સાથેસાથે કેટલાંય પોષકતત્ત્વની પણ જરૂરિયાત હોય છે. જો શરીરમાં ખનીજ, વિટામિન કે પોષકતત્ત્વોની કમી સર્જાય તો શરીરને...

એંશીના દાયકાથી એવી માન્યતા લોકપ્રિય રહી છે કે ઓછી ફેટ એટલે કે  ચરબી અને ઓછા કાર્બોહાઇડ્રેટવાળા આહારથી વજન અને સ્વાસ્થ્ય સારું રહે છે. વધુ ફેટ અને વધુ કાર્બોહાઈડ્રેટવાળા...

મધ્યમ વયનાં લોકોને કેન્દ્રમાં રાખીને થયેલો એક તબીબી અભ્યાસ દર્શાવે છે કે દરરોજ કાર્બોનેટેડ ડ્રિન્ક (ગેસમિશ્રિત પીણું) પીવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકના જોખમમાં...

કોરોના વાઇરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. આ વાઇરસ કઇ રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્રવેશીને તેનો પંજો ફેલાવે છે...

 ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે ટોળામાં ફરતાં રહેતા હોવાથી થોડા થોડા વાઇરસ તેમના શરીરમાં પ્રવેશી જતાં હોવાથી તેમની વાઇરસનો પ્રતિકાર કરવાની ક્ષમતા આપોઆપ...

કોરોના વાઈરસના પ્રસારમાંથી બચવા લોકડાઉનમાં ઘેર રહેવું ફરજિયાત અને હિતાવહ હતું પરંતુ, ઘેર રહેવા દરમિયાન લોકો કેટલીક બિનઆરોગ્યપ્રદ આદતોનો શિકાર પણ બની ગયા...

કોરોના વાઈરસના ચેપથી બચવા કે વાઈરસને ખતમ કરવાના નીતનવા નુસખા આવતા રહે છે. હવે તેમાં માઉથવોશનો ઉમેરો થયો છે. માઉથવોશમાં રહેલાં કેમિકલ્સથી વાઈરસના રક્ષાત્મક...

બ્રિટનમાં વિકસાવાયેલી વેક્સિનના માંકડા (Rhesus Macaque) -વાંદરા પર સફળ પ્રયોગ પછી કોરોના વાઈરસની સારવાર બાબતે આશા ઉજળી બની છે. આ પ્રયોગમાં કોઈ આડઅસર વિના...



to the free, weekly Gujarat Samachar email newsletter