હેલ્થ ટિપ્સઃ વિટામિન B12ની કમી પૂરી કરશે દહીં અને આમળા પાવડરનું કોમ્બિનેશન

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...

ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

ખુશહાલ અને સુખી દંપતીઓ લાંબુ આયુષ્ય ભોગવે છે તેવું એક નવા અધ્યયનમાં જણાવાયું છે. નવા અભ્યાસમાં માલૂમ પડયું કે જે દંપતીઓનું લગ્નજીવન સુખી છે અને તેઓ પારસ્પરિક...

વેજન્સ અને વેજિટેરિયન્સ એટલે કે શાકાહારી લોકો મગજ માટે અત્યંત મહત્ત્વના પોષક તત્વ કોલીનથી વંચિત રહેતા હોવાની ચેતવણી ન્યૂટ્રીશનલ ઈન્સાઈટ, કન્સલ્ટન્સી કંપનીના...

સતત જાગરુકતા અભિયાનોનાં પરિણામે ઈંગ્લેન્ડમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્સર રિસર્ચ યુકે દ્વારા કરાયેલા અને જામા નેટવર્ક ઓપન...

NHS હોસ્પિટલોમાં પથારીઓમાં દર્દીઓને પીઠમાં પડતાં છાલાં (BED SORES) ના લીધે જંગી વળતર ચુકવવું પડે છે. ગયા વર્ષે બેડસોરના દાવાઓમાં વળતર તરીકે ૧૦.૩ મિલિયન...

જીવનની ઉજળી બાજુએ જોવું જોઈએ તે હંમેશા એક સારી સલાહ રહી છે. હવે તો સંશોધકો પણ કહે છે કે હકીકતમાં આ સલાહનું પાલન કરવાથી તે તમારા જીવનને દીર્ઘાયુષ બનાવવામાં...

યુકેમાં હાથ ધરાયેલા એક સર્વે અનુસાર બ્લડ પ્રેશરની દવા આપવાની રીત બદલવામાં આવે તો હજારો દર્દીને હાર્ટ એટેકથી બચાવી શકાય એમ છે. 

વર્તમાન સમયે દિવસેને દિવસે લોકોમાં માનસિક તણાવ વધતો જાય છે. ભાગદોડભરી જિંદગી અને સામાજિક જીવનના કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે જેની સીધી જ અસર માનસિક સ્વાસ્થ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter