
યુકેમાં જનરલ પ્રેક્ટિશનર્સની અછતને નજરમાં રાખી સરકાર દ્વારા નવી બોનસ યોજના ઘડવામાં આવી છે. જે ટ્રેઈની ડોક્ટર્સ આવી અછત હેઠળના વિસ્તારોમાં સ્થળાંતર કરે...
ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી.
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

યુકેમાં જનરલ પ્રેક્ટિશનર્સની અછતને નજરમાં રાખી સરકાર દ્વારા નવી બોનસ યોજના ઘડવામાં આવી છે. જે ટ્રેઈની ડોક્ટર્સ આવી અછત હેઠળના વિસ્તારોમાં સ્થળાંતર કરે...

ચીનમાં જીવલેણ વુહાન કોરોનાવાઈરસથી મૃતકોની સંખ્યા ૫૦૦થી વધુ છે અને વિશ્વના આશરે ૩૦ દેશમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૨૫,૦૦૦થી વધુ છે ત્યારે બ્રિટિશ વિજ્ઞાનીઓએ...

બ્રિટનમાં જીવલેણ કોરોનાવાઈરસથી ચેપગ્રસ્ત બે ડોક્ટરની સારવાર મેળવતા ઓછામાં ઓછાં ૧૫ દર્દીની યુદ્ધના ધોરણે શોધખોળ ચાલી રહી છે. એમ કહેવાય છે કે બ્રાઈટનના આ...

ગત માર્ચ સુધીના એક વર્ષમાં ઈંગ્લેન્ડમાં વૃદ્ધોને કેર હેમ્સમાં રાખવાની કિંમતમાં ૪.૭ ટકાનો ધરખમ વધારો થયો છે. ૨૦૧૦ પછી આ સૌથી મોટો વધારો છે, જે ઈન્ફ્લેશન...

સ્વાસ્થ્ય સદાબહાર નિરામય રાખવા માટે લોકો જાતભાતના ઉપાયો અજમાવતા જોવા મળે છે, પરંતુ તાજેતરના એક સંશોધનનું તારણ એવું જણાવે છે કે જો તમને હાઇ બ્લ્ડપ્રેશરની...

તમે ક્યારેક વડીલોને પૂછજો કે યુવાવસ્થામાં તેમની દિનચર્યા કેવી રહેતી હતી. ટીવી-મોબાઇલ, ઇન્ટરનેટ વગેરના સમયમાં તેમનો નિત્યક્રમ કેવો રહેતો હતો? જવાબમાં તેઓ...

મેદસ્વિતા સાથે સંકળાયેલા એક સંશોધનનું તારણ જણાવે છે કે જે મહિલાઓ લીલીછમ હરિયાળીની ૩૦૦ મીટરની ત્રિજિયામાં રહે છે તેમનું વજન વધવાની કે સ્થૂળતાની સમસ્યા થવાની...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

શિયાળાની ઠંડીના દિવસોનું આગમન થાય એટલે ઘરના વડીલો મગફળી અને ગોળ ખાવાની સલાહ આપે. ખાસ તો બાળકોને મગફળી-ગોળ ખાવાની સલાહ અપાય છે. જોકે માત્ર બાળકોએ જ નહીં,...

સ્વાસ્થ્યની જાળવણી માટે ભોજનમાં દૂધ અને તેની બનાવટો વધારે પ્રમાણમાં લેવાની નિયમિત સલાહ અપાય છે કેમ કે દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેની અંદર બધા...