
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
વિશ્વની પહેલી જનીન ડિઝાઇનર બેબી પેદા કરનારા વિજ્ઞાનીને ચીનની એક અદાલતે ગેરકાયદે મેડિસિન પ્રેક્ટિસના આરોપસર ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું...
કોઈ પણ પ્રકારના ચેપનો સામનો કરવા માટે રોગ પ્રતિકાર શક્તિને વધારવી અતિ મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે. ફ્લુ એક પ્રકારનો વાઈરલ ચેપ-ઈન્ફેક્શન છે અને તે ઘણું ચેપી...
NHSમાં એપોઈન્ટ્મેન્ટ્સમાં વિલંબના કારણે ગ્લુકોમાના ૩૫,૦૦૦થી વધુ દર્દીને દૃષ્ટિ ગુમાવવી પડે તેવું જોખમ નડી શકે છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં પાંચ લાખથી વધુ લોકો...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
દરરોજ રાત્રે એક ગ્લાસ શરાબ કે એક બિયર પીવાથી તમને કેન્સર થવાનું જોખમ પાંચ ટકા વધી જાય છે. જાપાનમાં ૧.૨ લાખ વધુ લોકો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે...
વીતેલા પખવાડિયે આપણે વાત કરતાં હતાં કે જ્યારે પણ પથરીની સમસ્યા સર્જાય ત્યારે કઇ કઇ બાબતની તપાસ કરાવવી જરૂરી બની જતી હોય છે.
કામના બોજા હેઠળ તણાઈને જીવન જીવવાથી જીવન અકાળે ટુંકાઈ જાય છે.યુનિવર્સિટી કોલેજ લંડનના એક અભ્યાસ મુજબ મહિનામાં એક વખત થીએટર, આર્ટ ગેલેરી, કોન્સર્ટ્સ અથવા...
શિયાળાની ઋતુમાં ઘણા લોકોને હાથ - પગ ઠંડા પડી જાય છે અને ઝણઝણાટી તથા પીડા અનુભવવા સાથે ભૂરા, સફેદ અને લાલ પણ પડી જાય છે. આ સ્થિતિ રેનોડ્સ ફીનોમિનન (Raynaud’s...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...