હેલ્થ ટિપ્સઃ વિટામિન B12ની કમી પૂરી કરશે દહીં અને આમળા પાવડરનું કોમ્બિનેશન

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...

ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

કેટલાક પુખ્ત વયના લોકોને બપોરના સમયે ઝપકી આવી જતી હોય છે. નિષ્ણાતો કહે છે કે બપોરની સમયની આ નાનકડી ઊંઘ વ્યકિતમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે....

ભારત હોય કે બ્રિટન એલોપેથિક દવાઓ વિશે ખૂબ જ ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. તે બહુ ભારે હોય છે, ગરમ પડે, રિએક્શનો આવે, વગેરે વગેરે. જોકે એ પણ સત્ય હકીકત છે...

સમસ્ત વિશ્વ પર હાલમાં એક નવો જ ખતરો મંડરાઇ રહ્યો છે. આખી દુનિયા પર હવામાં ફેલાતાં ખતરનાક વાઇરસનું જોખમ ઉભું થયું છે. આ વાઇરસ ૩૬ કલાકની અંદર દુનિયાભરમાં...

આદુ ભલે સ્વાદમાં તીખું હોય પણ ઘણું જ ગુણકારી છે. આદુઆપણા શરીર માટે ઘણું લાભદાયી છે. તો ચાલો આજે આદુના લાભ વિશે થોડુંક જાણીએ.

સોશિયલ મીડિયાના કાયમી ઉપયોગથી અને ફેસબુક તેમજ વોટ્સ એપ જેવી જુદી જુદી સાઇટ્સ અને એપના સતત સર્ફિંગથી વ્યક્તિને તેનું વ્યસન થઈ જાય છે. જો આ સાઇટ્સ એકાદ દિવસ...

હૃદય એ શરીરનો મહત્ત્વનો ભાગ છે. આજકાલ અપૌષ્ટિક ખોરાકને લીધે ઘણા લોકો નાની ઉંમરમાં જ હૃદયની બીમારીનો ભોગ બને છે. હૃદયની બીમારી એટલા માટે ગંભીર છે કે તે...

હવામાં પ્રદૂષણના સ્પાઇક્સનું સ્તર જ્યારે વધે છે ત્યારે ઇમર્જન્સી હાર્ટ એટેકેની સારવાર લેનારાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યાનું તારણ પોલેન્ડના તબીબોએ...

નાળિયેર જમીનથી ૧૦થી ૧૫ ફીટ ઉપર ઝાડની ડાળી પર ઊગે છે અને એનો દરેક ભાગ આપણને ઉપયોગી થાય છે. પાણી, નાળિયેર કે બાદમાં એના છોતરાં - બધું જ ઉપયોગી છે. આથી જ...



to the free, weekly Gujarat Samachar email newsletter