
વડોદરામાં જન્મેલા અને ૧૯૮૬માં ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરનાર તેમજ પોતાના મનમોહક અવાજથી બ્રિટનની જનતાને ઘેલું લગાડનાર રોકી વર્સેટાઇલ સિંગર છે. ૧૯૯૬માં...
સંગીતની રસભરી મહેફિલને પોતાના મધુર સૂરોથી શણગારનાર સૂરીલા કસબી ગૌરાંગ વ્યાસ 87 વર્ષની વયે સ્વરલોકમાં વિલીન થયા છે. ‘હું અમદાવાદનો રિક્ષાવાળો...’ અને ‘સાંવરિયો રે મારો- સાંવરિયો...’થી લઈને ‘હું તો ગઈ તી મેળે...’ અને ‘દીકરી તો પારકી થાપણ...’ કહેવાય...
અભિનેતા અક્ષય કુમારે આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. એલિયનની રહસ્યમય દુનિયા આસપાસ વણાયેલી આ ફિલ્મ માટે અક્ષય કુમાર અને નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની જોડી ફરી એકવાર સાથે આવી છે. બન્નેની આ સાતમી ફિલ્મ...

વડોદરામાં જન્મેલા અને ૧૯૮૬માં ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરનાર તેમજ પોતાના મનમોહક અવાજથી બ્રિટનની જનતાને ઘેલું લગાડનાર રોકી વર્સેટાઇલ સિંગર છે. ૧૯૯૬માં...

અમેરિકામાં આવેલા કેલિફોર્નિયાના ડોલ્બી થિએટરમાં તાજેતરમાં ૯૦મો ઓસ્કાર પુરસ્કાર સમારોહ યોજાઈ ગયો. ગુલર્મો ડેલ ટોરોની ફિલ્મ ‘ધ શેપ ઓફ વોટર’ને આ ઓસ્કારમાં...

કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, સનીસિંહ અભિનિત અને લવ રંજન ડિરેક્ટેડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ બે મિત્રોની મૈત્રી વચ્ચેની સુંદર કહાની છે. રંગીલા પંજાબી...

શ્રીદેવી પોતાના સમયમાં દૌલત અને શૌહરતની ટોચ પર હતી ત્યારે તે સૌથી વધુ મહેનતાણું લેનારી કલાકાર હતી. તે પોતાની પાછળ અઢળક સંપત્તિ છોડી ગઇ છે. તેના ત્રણ-ત્રણ...

હિન્દી ફિલ્મઉદ્યોગના ટોચના નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ શ્રીદેવીના નિધન પછી એક લાગણીસભર પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે શ્રીદેવીની લોકપ્રિયતા અને...

૨૦૦૭ના વર્ષમાં દીપિકા પાદુકોણે બોલિવૂડ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને બીજી બાજુ એમા સ્ટોને પણ ટીવીથી હોલિવૂડ ફિલ્મોમાં ડગલું ભર્યું હતું. આ બંને આજે ટોચની...

બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ શ્રીદેવીનું દુબઈમાં આકસ્મિક નિધન થતાં ફિલ્મચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. ૫૪ વર્ષનાં...

બોલિવૂડની કરિયરની શરૂઆતમાં શ્રીદેવીની કમલ હસન સાથે આવેલી ફિલ્મ ‘સદમા’નું છેલ્લું દૃશ્ય તો બધાને યાદ હશે જ. કારણવશાત્ યાદદાસ્ત ગુમાવી બેઠેલી અને નાના બાળક...

શ્રીદેવી વજન ન વધે તે માટે હાઈડ્રોક્સિલ નામની ગોળીઓ લેતા હતા. આ દવા વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. હાઈડ્રોક્સિલથી ભૂખ ઓછી લાગે છે અથવા તો કહો કે...

શ્રીદેવીના અકાળે નિધનના સમાચાર સાંભળીને આમ આદમીથી માંડીને મહાનુભાવોએ આઘાતનો આંચકો અનુભવ્યો હતો. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આપેલી શ્રદ્ધાંજલિ...