એક્ટર્સ કોઇ પ્રત્યે વફાદાર રહેતા નથીઃ ડેવિડ ધવન

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અનેક લોકપ્રિય કોમેડી ફિલ્મો આપનારા ડિરેક્ટર ડેવિડ ધવને નિવૃત્તિ જાહેર કરતા પોતાના દીકરા વરુણ ધવન સાથે એક પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બોલિવૂડનાં એક્ટર્સ પર પરોક્ષ રીતે નિશાન સાધતાં કહ્યું કે તેઓ કોઈ પ્રત્યે...

આ ઉંમરે તો અમે સરખી રીતે ગિલ્લી-દંડા પણ રમી શકતા નહોતાઃ બીગ બી

આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સની ટીમના સ્ટાર બેટ્સમેન રહેલા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેદાન પર પોતાના આક્રમક અંદાજથી ક્રિકેટ પ્રેમીઓને પોતાના દીવાના બનાવી દીધા છે. આમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે.

૬૪મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ વિતરણ સમારોહ ત્રીજી મેએ સાંજે ૬-૦૦ કલાકથી દિલ્હીમાં શરૂ થયો હતો. તેમાં સોનમ કપૂરની ફિલ્મ ‘નીરજા’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો...

છેલ્લા એક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા અભિનેતા વિનોદ ખન્નાનું ૭૦ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ...

"આજે દેશમાં અને વિદેશમાં સૌ કોઇ પશ્ચિમના રંગે રંગાઇ રહ્યા છે ત્યારે અમને આનંદ છે કે યુકેમાં વસતા આપ સૌ ગુજરાતીઅો અને ભારતીયોએ પોતાના સંસ્કાર, સંસ્કૃતિ...

ગાયક સ્વ. જગજીતસિંહનાં પત્ની અને જાણીતા ગઝલ ગાયિકા ચિત્રા સિંહે રવિવારે ૨૭ વર્ષ પછી માઈક હાથમાં લીધું હતું, પરંતુ તેઓ ગાઈ શક્યા ન હતા. તેમનું ગળું રુંધાઈ...

ઇન્ડિયન સિનેમાના દમદાર એક્ટર વિનોદ ખન્ના હાલમાં બીમાર છે. મેડિકલ રિપોર્ટ મુજબ તેમને કેન્સર હોવાની શક્યતા છે, જોકે આ અંગે પરિવારના સભ્યોએ કોઈ નિવેદન આપ્યું...

કિંગ ખાન શાહરુખ ખાને તાજેતરમાં પોતાની કરિયર અને મુંબઈ શહેરમાં ૨૫ વરસ પૂરા કર્યા એનો હરખ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. ૫૧ વર્ષના કિંગ ખાને કહ્યું હતું...

સ્પેશ્યલ કોર્ટે રૂ. ૨,૫૦૦ કરોડના મેથાફેટામાઇન ડ્રગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના કથિત પતિ ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા વિજયગીરી ઉર્ફે વિકી...

એક સિને એવોર્ડમાં કરિના કપૂરે આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપ્યો હતો ત્યારે આલિયાએ કરિનાનો આભાર માનતા કહ્યું હતું કે, કરિનાને હું મારી પ્રેરણા માનતી...

સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્મા અને તેના સાથીદાર સુનીલ ગ્રોવરની લડાઇમાં એક નવો વળાંક આવ્યો છે. સુનીલે કપિલ સાથે કોઈ પણ વાંધો ન હોવાનું કહ્યા બાદ તાજેતરમાં...

રાણી પદ્માવતી અને દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજી પર આધારિત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ના કોલ્હાપુર નજીક પન્હાળા વિસ્તારમાં બનાવેલા સેટની કેટલાક...



to the free, weekly Gujarat Samachar email newsletter