‘ધૂરંધર 2’એ આખા બોલિવૂડ કરતાં વધુ કમાણી કરી

વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ રહી રણવીર સિંહની ‘ધુરંધર 2: ધ રિવેન્જ’. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. આખા બોલિવૂડની કમાણીમાં તેનો હિસ્સો અડધાથી...

લોસ એન્જેલસમાં ‘નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’ઃ શાહરુખે ઉદ્વાટન કર્યું

સુપરસ્ટાર અને નાઇટ રાઇડર્સ ગ્રૂપના સહ-માલિક શાહરુખ ખાને અમેરિકાના લોસ એન્જેલસમાં નવા આંતરરાષ્ટ્રીય ધોરણના નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ મેદાન પર પહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) મેચનું આયોજન કરાયું હતું, જેમાં લોસ એન્જેલસ...

‘ધ બ્લૂ વ્હેલ’ નામની ઇન્ટરનેટ ગેમના કારણે ૩૦ જુલાઈએ મુંબઈના અંધેરી ઇસ્ટની શેર-એ-પંજાબ કોલોનીમાં ૧૪ વર્ષના સ્કૂલબોય મનપ્રીત સિંઘ સાહનીએ પાંચમાં માળેથી કૂદીને...

સંસદમાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેગ (કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ના અહેવાલમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પર ટેક્સ ચોરીનો આરોપ છે. કેગના આ  અહેવાલમાં રણબીર...

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની  દીકરી આરાધ્યા પાંચમી ઓગસ્ટે ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાયના અસ્થિ વિસર્જન માટે અલ્લાહાબાદ પહોંચ્યા હતા. કૃષ્ણરાજનાં...

બોલિવૂડ એક્ટર દિલીપકુમારની તબિયત હાલમાં સુધરી રહી છે. તાજેતરમાં જારી થયેલી એક તસવીર પરથી તેનો અંદાજ આવી જાય છે. તેમને કિડની સંબંધી કોઇ બીમારી છે અને તેની...

ગૌરી ખાન નિર્મિત અને ઇમ્તિયાઝ અલી ડિરેક્ટેડ ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’માં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ રોમેન્ટિક ફિલ્મમાં અનેક મેજિકલ...

પશ્ચિમ બંગાળના ગુનાશોધક વિભાગ (સીઆઈડી)ની ટીમે ભાજપના રાજ્યસભાના સાંસદ રૂપા ગાંગુલીની બાળકોની લે-વેચના મામલામાં ૨૯મી જુલાઈએ પૂછપરછ કરી હતી. જલપાઈગુડી ચાઈલ્ડ...

સંજય દત્તને ૧૯૯૩ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં પાંચ વર્ષની સજા થયા પછી તેણે શરણાગતિ સ્વીકાર્યાના બે મહિનામાં તેને ઉપરાઉપરી પેરોલ અને ફર્લો રજાઓ કઈ...

લાખો ફેન્સનો હાર્ટથ્રોબ હૃતિક રોશન પ્રખ્યાત લેખક અમીષ ત્રિપાઠીની પ્રખ્યાત બુક ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ પરથી બની રહેલી ફિલ્મનો હીરો ફાઈનલ છે. ફિલ્મમેકર સંજય...

સલમાન ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં આ વર્ષે યોજાયેલા મ્યુઝિકલ કોન્સર્ટ ‘દબંગ ટૂર’માં પરફોર્મ કર્યું હતું. હવે...

અભિનેતા ઈન્દરકુમારનું ૨૮મી જુલાઈએ કાર્ડિયાર્ક એટેકના કારણે ૪૪ વર્ષની વયે મૃત્યુ થયું હતું. ઈન્દરકુમારના અંતિમસંસ્કાર મુંબઈના વરસોવાના સ્મશાનમાં કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter