શાહરુખ - અજય - ટાઇગર શ્રોફ કાનૂની સકંજામાં

છેલ્લા લાંબા સમયથી પાન મસાલાની એડવર્ટ કરી રહેલા કિંગ ખાન શાહરુખ, અજય દેવન અને ટાઇગર શ્રોફ કાનૂની સકંજામાં સપડાયા છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આ ત્રણેય અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને શો-કોઝ નોટિસ...

મોહમ્‍મદ રફીએ જ્‍યારે હંમેશા માટે ફિલ્‍મી પાર્શ્વગાયન છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો...

‘તમે મુસ્‍લિમ છો... અને ફિલ્‍મો માટે ગાઓ છો? આ તો બહુ મોટું પાપ છે. ખુદા તમને ક્‍યારેય માફ નહીં કરે.’ કહેવાય છે કે મક્કાની હજ યાત્રા દરમિયાન એક ધાર્મિક વિદ્વાને મોહમ્‍મદ રફી સાહેબને કહેલા આ શબ્‍દોએ મહાન ગાયકને એટલા ઊંડે સુધી હચમચાવી દીધા કે...

‘વેનસડે’, ‘સ્પેશિયલ ૨૬’, ‘બેબી’ અને ‘એમ એસ ધોની’ના દિગ્દર્શક નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મ ‘અય્યારી’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. અતિ નામાંકિત સ્ટાર્સ કે ગ્લેમરસ...

‘પદ્માવત’ પછી હવે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ વિવાદમાં છે. રાજસ્થાનમાં સર્વ બ્રાહ્મણ મહાસભાએ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની છબી ખરડવામાં...

૭૫મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં ભારતવંશી અઝીઝ અન્સારીને મ્યુઝિકલ-કોમેડી ટીવી સીરિઝની કેટેગરીમાં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એનાયત થયો છે. અઝીઝ અન્સારી ગોલ્ડન...

આંધ્ર પ્રદેશના ૨૯ વર્ષના યુવાન સંગીતકુમારે એવો દાવો કર્યો છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની જૈવિક માતા છે. તેણે મિસ વર્લ્ડનો તાજ જીત્યાનાં છ વર્ષ પહેલાં...

તનુજા, ઈરફાન ખાન જેવા મંજાયેલા કલાકારને લઈને ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મ બની છે. બોલિવૂડની ચીલાચાલુ મસાલા ફિલ્મ કરતાં આ ફિલ્મ અલગ છે. ફિલ્મ એક્સપર્ટ્સ...

ટોચની અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો ફર્સ્ટ લૂક તાજેતરમાં રિલીઝ કરાયો હતો જેમાં કંગના રનૌત ઝાંસીની રાની લક્ષ્મીબાઇ દર્શાવાઈ છે. મૂળ...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશની જાણીતી મ્યુઝિક કંપનીઓ – સોની, સારે ગામા, ટી સિરીઝ, યશરાજ ફિલ્મ્સ, યુનિવર્સલ મ્યુઝિક કંપની પર દરોડા પાડ્યા હતા.

ભારતભરમાં ગુરુ નાનક જયંતી અને ગુરુ પરબની ઊજવણી ચોથી નવેમ્બરે કરાઈ હતી, આ દિવસે શીખોના પ્રથમ ગુરુ નાનકનો જન્મ થયો હતો તેમણે શીખ ધર્મની સ્થાપના કરી હતી....

ન્યૂ યોર્કમાં પહેલી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં આઠ વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. અત્યારે ટીવી શો ‘ક્વાન્ટિકો’ માટે ન્યૂ યોર્કમાં શૂટિંગ કરી રહેલી પ્રિયંકાએ...

નિર્દેશક સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મ ‘પદ્માવતી’ પર વિવાદોના વાદળ ઘેરાયલા જ રહે છે. હવે કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતીએ એક ખુલ્લો પત્ર પોસ્ટ કરીને પોતાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter