અનુષ્કા શર્માએ લંડનમાં આધ્યાત્મિક ગુરુ કૃષ્ણ દાસ સાથે ભોજનની મજા માણી

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તાજેતરમાં લંડનમાં જાણીતા આધ્યાત્મિક ગુરુ અને ભક્તિ સંગીત ગાયક કૃષ્ણ દાસ સાથે જોવા મળી હતી. શહેરની એક રેસ્ટોરાંની તેમની મુલાકાતની તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ચાહકોને આ ખાસ મુલાકાતની એક ઝલક આપે છે.

આમિરને લોરેન્સ ગેંગ ધમકીઃ ગૌરી સાથે લગ્ન લવ જેહાદ

લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી એક્ટર આમિર ખાનને ધમકી અપાતાં તેના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ટાયસન બિશ્નોઈ તેમજ આરજૂ બિશ્નોઈના નામથી મળેલી ધમકીમાં આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના થયેલા લગ્ન લવ જેહાદ હોવાનું...

રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં કંગના કહેતી દેખાય છે કે, મેં સાચે જ એ વ્યક્તિને ખૂબ પ્રેમ કર્યો હતો, પણ એ વ્યક્તિને લખેલી અંગત વાતો તેણે ઈન્ટરનેટ પર નાંખી....

ટચૂકડા પડદાનો કલાકાર અમિત ટંડન તેની પૂર્વ પત્નીના લીધે હજી મુશ્કેલીમાં મુકાય છે. પૂર્વ પત્ની અને ડર્મેટોલોજિસ્ટ રૂબી સાથે દસ વર્ષ પહેલાં અમિતનું લગ્નજીવન...

બોલિવૂડ અભિનેતા ફરદીન ખાનની પત્ની નતાશા માધવાનીએ ૧૧મી ઓગસ્ટે પુત્રને જન્મ આપ્યો છે. ૪૩ વર્ષના ફરદીને બે દિવસના પુત્ર અજરિયસ સાથેની તસવીર ટ્વિટર પર અપલોડ...

ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના વડા પહલાજ નિહલાનીને પદ પરથી હટાવી દેવાયા છે. તેમના સ્થાને ગીતકાર પ્રસૂન્ન જોશીને અધ્યક્ષપદે નિયુક્ત કરાયા છે. અભિનેત્રી વિદ્યા...

દિલીપ કુમારને દસમી ઓગસ્ટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના તબીબોએ દિલીપસા’બના સાજા થવા પાછળ તેમના પત્ની સાયરા બાનુની ધીરજ અને સેવાને...

બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે તાજતરમાં ઓસ્ટ્રેલિયા હતી. મેલબોર્નમાં આઈએફએફએમ ૨૦૧૭માં હાજરી આપવા સાથે ૧૨મી ઓગસ્ટે સવારે...

રૂ. ૧૫૦ કરોડના બજેટની પ્રભાસ અને કેટરિના કૈફને ચમકાવતી ફિલ્મ ‘સાહો’નું શૂટિંગ પ્રભાસ આ મહિના અંતમાં શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે રૂ. ૧૫૦ કરોડના બજેટમાં બની...

‘ધ બ્લૂ વ્હેલ’ નામની ઇન્ટરનેટ ગેમના કારણે ૩૦ જુલાઈએ મુંબઈના અંધેરી ઇસ્ટની શેર-એ-પંજાબ કોલોનીમાં ૧૪ વર્ષના સ્કૂલબોય મનપ્રીત સિંઘ સાહનીએ પાંચમાં માળેથી કૂદીને...

સંસદમાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેગ (કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ના અહેવાલમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પર ટેક્સ ચોરીનો આરોપ છે. કેગના આ  અહેવાલમાં રણબીર...

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની  દીકરી આરાધ્યા પાંચમી ઓગસ્ટે ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાયના અસ્થિ વિસર્જન માટે અલ્લાહાબાદ પહોંચ્યા હતા. કૃષ્ણરાજનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter