- 06 May 2016

વરુણ ધવનની નતાશા દલાલ સાથે ગાઢ મિત્રતા છે. બન્ને છેલ્લા કેટલાય સમયથી જાહેર સમારંભમાં દેખાય છે. વરુણ હવે નતાશા સાથે પોતાના સંબંધો વધુ ગાઢ અને મજબૂત કરવાનું...
બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે.
અર્જૂન રામપાલ ‘ધુરંધર’ ફિલ્મની સફળતાને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે મેજર ઇકબાલની ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાથી વધુનો વકરો કરી ચૂકી છે. અર્જૂન રામપાલે તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ...

વરુણ ધવનની નતાશા દલાલ સાથે ગાઢ મિત્રતા છે. બન્ને છેલ્લા કેટલાય સમયથી જાહેર સમારંભમાં દેખાય છે. વરુણ હવે નતાશા સાથે પોતાના સંબંધો વધુ ગાઢ અને મજબૂત કરવાનું...

અભિનેત્રી બિપાશા બસુ અને અભિનેતા કરણસિંહ ગ્રોવર ૩૦મી એપ્રિલે રાત્રે બંગાળી લગ્નવિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમનો લગ્ન સમારંભ દક્ષિણ મુંબઈની એક હોટલમાં...

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘રઇસ’નો પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે ત્યારે તેની સામે ડોન લતિફના મોટા પુત્ર મુસ્તાક અહેમદ અબ્દુલ લતિફ શેખે સેશન્સ કોર્ટમાં રૂ. ૧૦૧...

પોતાના મુગ્ધ અવાજ દ્વારા દેશ વિદેશમાં વસતા ભારતીયોમાં અનેરૂ આકર્ષણ જમાવનાર શ્રેયા ઘોષાલના રોક અોન મ્યુઝિક દ્વારા લેસ્ટરના ડીમોન્ટફોર્ટ હોલ ખાતે તા. ૬ મે...

બોલિવૂડની પીઢ અભિનેત્રી હેમા માલિનીના તાજેતરના એક ટ્વિટથી બોલિવૂડમાં અને દીપિકા પદુકોણના પ્રશંસકોમાં ભારે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. હેમા માલિનીએ ટ્વિટ...

ગયા મહિનામાં થાણામાં પકડાયેલા બે હજાર કરોડના ડ્રગ એફેડ્રીનની દાણચોરીના મામલામાં અભિનેત્રી મમતા કુલકર્ણીની ભૂમિકાની તપાસ થઈ રહી છે. ગયા મહિને થાણે પોલીસે...

બોલિવૂડના ફિલ્મમેકર અને ‘બજરંગી ભાઈજાન’ના દિગ્દર્શક કબીર ખાન કરાચીમાં એક કાર્યક્રમમમાં વક્તા તરીકે હતા. કબીર ખાન જ્યારે લાહોર જવા માટે પાકિસ્તાનના કરાચી...

હિન્દી ફિલ્મજગતની સેલિબ્રિટી અને હાર્ટ થ્રોબ હૃતિક રોશન અને કંગના રનૌત વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલતો વિવાદ વકર્યો છે, જેમાં દિન-પ્રતિદિન નવા ખુલાસા...

ટેલિસ્ટાર પ્રત્યુષા બેનર્જીએ આત્મહત્યા કર્યા પછી તેના કેસની તપાસ આગળ વધતાં તેના બોયફ્રેન્ડ રાહુલરાજની પૂછપરછ થઈ રહી છે. રાહુલે તાજેતરમાં જ કહ્યું છે કે,...

લંડનઃ ભારતના પ્રખર ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જીવન પર આધારિત ફિલ્મ ‘The Man Who Knew Infinity’ યુકેમાં તાજેતરમાં રિલીઝ થઈ છે. મેથ્યુ બ્રાઉન દિગ્દર્શિત...