હિના ખાને હિન્દુ સમુદાયની માફી માગી

ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મી છે અને મુસ્લિમ હોવાને નાતે તેણે તમામ હિંદુ, ભારતીયોની આતંકવાદી હુમલા બદલ માફી માંગી...

અનુષ્કા-વિરાટ લંડન શિફ્ટ થશેઃ સંતાનોને લાઇમલાઇટની દૂર રાખવા માગે છે

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.

હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર સ્વ. રાજેશ ખન્નાની મિલ્કત મુદ્દે થયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા અને જમાઈ અક્ષયકુમારને...

જાણીતા પાકિસ્તાની ગાયક અદનાન સામીને ભારતમાં અનિશ્ચિત સમય સુધી રહેવાની મંજૂરી મળી છે. માનવીય આધારે ભારતમાં તેમના પ્રવાસને કાનૂની સ્વરૂપ આપવાની અદનાનની અરજી...

જાણીતા ફોર્બ્સ મેગેઝીનની આ વર્ષની યાદી મુજબ હિન્દી ફિલ્મોના અનેક કલાકારો હોલીવૂડના અભિનેતા કરતા વધારે ધનવાન છે. આ યાદીના પ્રથમ દસમાં અમિતાભ બચ્ચન, સલમાનખાન...

ખૂબ જ જાણીતી ‘મહાભારત’ સીરિયલમાં યુધિષ્ઠિરના પાત્રથી લોકપ્રિય બનેલા ગજેન્દ્ર ચૌહાણને કેન્દ્ર સરકારે પૂણેની ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.

સિગારેટના બોક્સ પર એવી ચેતવણી આપવામાં આવે છે કે, ‘ધૂમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે.’ આમ છતાં લોકો આવી સલાહને અવગણીને તેનું સેવન કરતા હોય છે. સિગારેટની...

વિજય સાલગાંવકર (અજય દેવગણ) ગોવાના એક નાના ગામમાં રહે છે. વિજયનો કેબલ નેટવર્કનો બિઝનેસ છે. તેનો પરિવાર નાનો છે અને તેમાં પત્ની નંદિની (શ્રીયા શરણ) અને બે...



to the free, weekly Gujarat Samachar email newsletter