
બોલિવૂડ એક્ટર દિલીપકુમારની તબિયત હાલમાં સુધરી રહી છે. તાજેતરમાં જારી થયેલી એક તસવીર પરથી તેનો અંદાજ આવી જાય છે. તેમને કિડની સંબંધી કોઇ બીમારી છે અને તેની...
બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આમાં સેલિબ્રિટીસથી લઇને આમ આદમી સહુ કોઇ જોડાયું હોય ત્યારે રુપેરી પરદાના કલાકારો કઇ રીતે બાકાત રહી શકે?
પીઢ અભિનેતા સૈફ અલી ખાન ગ્લેમરસ અભિનેત્રી કરીના કપૂર અને બન્ને પુત્રો તૈમુર તથા જેહ સાથે સમર વેકેશન માણવા લંડન પહોંચી ગયો છે. આ સૈફના સમર બ્રેકમાં આ વખતે બે સોશ્યલ ઈવેન્ટસ પણ સામેલ છે. બહુ ઓછા લોકો જાણે છે કે લંડન સૈફનું સૌથી માનીતું શહેર છે....

બોલિવૂડ એક્ટર દિલીપકુમારની તબિયત હાલમાં સુધરી રહી છે. તાજેતરમાં જારી થયેલી એક તસવીર પરથી તેનો અંદાજ આવી જાય છે. તેમને કિડની સંબંધી કોઇ બીમારી છે અને તેની...

ગૌરી ખાન નિર્મિત અને ઇમ્તિયાઝ અલી ડિરેક્ટેડ ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’માં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ રોમેન્ટિક ફિલ્મમાં અનેક મેજિકલ...

પશ્ચિમ બંગાળના ગુનાશોધક વિભાગ (સીઆઈડી)ની ટીમે ભાજપના રાજ્યસભાના સાંસદ રૂપા ગાંગુલીની બાળકોની લે-વેચના મામલામાં ૨૯મી જુલાઈએ પૂછપરછ કરી હતી. જલપાઈગુડી ચાઈલ્ડ...

સંજય દત્તને ૧૯૯૩ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં પાંચ વર્ષની સજા થયા પછી તેણે શરણાગતિ સ્વીકાર્યાના બે મહિનામાં તેને ઉપરાઉપરી પેરોલ અને ફર્લો રજાઓ કઈ...

લાખો ફેન્સનો હાર્ટથ્રોબ હૃતિક રોશન પ્રખ્યાત લેખક અમીષ ત્રિપાઠીની પ્રખ્યાત બુક ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ પરથી બની રહેલી ફિલ્મનો હીરો ફાઈનલ છે. ફિલ્મમેકર સંજય...

સલમાન ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં આ વર્ષે યોજાયેલા મ્યુઝિકલ કોન્સર્ટ ‘દબંગ ટૂર’માં પરફોર્મ કર્યું હતું. હવે...

અભિનેતા ઈન્દરકુમારનું ૨૮મી જુલાઈએ કાર્ડિયાર્ક એટેકના કારણે ૪૪ વર્ષની વયે મૃત્યુ થયું હતું. ઈન્દરકુમારના અંતિમસંસ્કાર મુંબઈના વરસોવાના સ્મશાનમાં કરવામાં...

એનાઉન્સ થઈ ત્યારથી વિવાદોથી ઘેરાયેલી રહેલી મધુર ભંડારકરની ફિલ્મ ‘ઇન્દુ સરકાર’ રિલીઝ થઈ ચૂકી છે. રિલીઝ થયા પહેલાંથી જ ડાયલોગ્સ, અમુક સીન અને રાજકારણી બેકગ્રાઉન્ડના...

તાજતેરની ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં દેખાયેલી આસામી અભિનેત્રી અને ગાયિકા ૩૦ વર્ષીય બિદિશા બેઝબરુઆએ ગુડગાંવમાં પંખા સાથે લટકીને ૧૭મી જુલાઈએ આપઘાત કર્યો હતો. અભિનેત્રીના...

આધુનિક દુનિયાની વિચારધારા, નૈતિકતા અથવા આચાર-વિચાર જે દિશા તરફ જઇ રહ્યા છે એ જોતાં દુનિયાના દરેક ધર્મ, જાતિ કે જ્ઞાતિના મૂલ્યો, સંસ્કારોના ધજાગરા ઉડી...