એકસો ડોલરના નવાબ મહાબત ખાન?

પુસ્તકનું નામ છે ‘મહાબત આલ્બમ’. લેખક જી.એ. શેખ. પોરબંદરના વિકટોરિયા જયુબિલી મદરેસાના પ્રિન્સિપાલ અને પછી માનબખ્ત ઓર્ફાનેજ - જૂનાગઢના સુપરિન્ટેન્ડેન્ટ. પુસ્તક પ્રકાશનનું વર્ષ 1936નું. એંસીથી વધુ વર્ષ, એટલે કે ભારતની આઝાદી પૂર્વે અગિયાર વર્ષે...

સંગીત સંધ્યા: લગ્નના મેઈન મેનુ પહેલાંનું ‘સ્ટાર્ટર’

લગ્નના મામલે આજકાલ સંગીત સંધ્યાનું વજન એટલું વધી ગયું છે કે એને મુખ્ય જમણવાર પહેલાંનું ‘ફરસાણ’ કહી શકાય - જેનો સ્વાદ જ બધાને મોઢે પાણી લાવી દે! લગ્નના દિવસે તો વર-કન્યાનું કામ મોટે ભાગે તેમનાં માવતર અને વેવાઈઓને સોંપાઈ જાય, બાકી બધા તો ‘સાત...

પુસ્તકનું નામ છે ‘મહાબત આલ્બમ’. લેખક જી.એ. શેખ. પોરબંદરના વિકટોરિયા જયુબિલી મદરેસાના પ્રિન્સિપાલ અને પછી માનબખ્ત ઓર્ફાનેજ - જૂનાગઢના સુપરિન્ટેન્ડેન્ટ....

લગ્નના મામલે આજકાલ સંગીત સંધ્યાનું વજન એટલું વધી ગયું છે કે એને મુખ્ય જમણવાર પહેલાંનું ‘ફરસાણ’ કહી શકાય - જેનો સ્વાદ જ બધાને મોઢે પાણી લાવી દે! લગ્નના...

ભલે તેને રાષ્ટ્રગીત તરીકે બંધારણ સભાએ પસંદ નથી કર્યું, પણ વિકલ્પે રાષ્ટ્રીય ગીત તરીકે તો સ્વીકારવું પડે એવી તેની અસ્મિતા છે. કાર્તિક સુદ નવમી, શક સંવત...

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે...

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત...

આપણામાંથી કેટલાકને હિન્દુ તરીકે જન્મવા અને સનાતન ધર્મની પરંપરાઓનો હિસ્સો બની રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એ ધર્મ જે કોસ્મિક-બ્રહ્માંડીય વાસ્તવિકતાનું...

ભારતને આખરે 15ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી, ત્યારે વિદાય લેતા અંગ્રેજોએ એક ખંડિત ઉપખંડ છોડી દીધો. ભાગલાના આઘાતની સાથે 560થી વધુ રજવાડા પણ હતા, દરેકના...

ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082, આવી ગયું! આપને નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! જ્યોતિષીઓએ તો તેમના ગ્રહો ગણીને બધું કહી દીધું, પણ હવે મને મારી ‘વક્રી’...



to the free, weekly Gujarat Samachar email newsletter