સંઘ-કાર્યના તપસ્વી પ્રચારક ‘વકીલ સાહેબ’

તેઓ કાનૂની અભ્યાસ કરીને પદવી પણ મેળવી શક્યા હોત પણ સત્યાગ્રહનો સાદ થયો અને બધું છોડ્યું. ક્યારેય કાળો કોટ પહેરીને અદાલતમાં ગયા નહિ! તેનું કારણ પણ એટલું જ મહત્ત્વનું. રાષ્ટ્રજીવનમાં એક નિશ્ચિત વિચાર સાથેની - સમાજની વચ્ચે રહીને - વકીલાત કરવી હતી...

મારું ઘર, મારું વૃંદાવન

ગયા અઠવાડિયે અમે ગ્રીસની સફર પર ગયા હતા. ત્યાંનો સ્ફટિક જેવો ભૂરો, પારદર્શક દરિયાકિનારો, મનમોહક કુદરતી સૌંદર્ય, રમણીય પર્વતો, ત્યાંનો સમૃદ્ધ ઈતિહાસ અને અનોખી સંસ્કૃતિનો આનંદ લીધો. સાથે બે પ્રેમાળ મિત્રોનો પરિવાર હતો, ખૂબ આનંદ કર્યો અને કરાવ્યો....

છોડો આ બધી લડાઈની રોજની વાતો. ચાલો, થોડું હસી લઈએ...આવું કોઈ કહી શકે તો તે ઇઝરાઈલની પ્રજા છે. પરાજિત થવાનો ગમ નહિ, જીત્યાનું અટ્ટહાસ્ય નહિ. બસ, જિંદગી...

સન 1929માં મોહનલાલ દયાલ ચૌહાણે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક જૂની, કાટ ખાયેલી ફેક્ટરી ખરીદી. તેઓ ટોફી, બિસ્કિટ બનાવવાની કળા શીખવા જર્મની ગયા હતા અને...

આપણું માનવશરીર અનેક વિસ્મયોથી ભરપૂર છે, તેના વિશે આપણને સંપૂર્ણ જાણકારી પણ નથી. બાયોલોજી વિશે આપણી સમજણને નવેસરથી લખવી પડે તેવા સંશોધનમાં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના...

મે મહિનાની સત્તરમી તારીખે શરૂ થયેલો અધિક માસ અધિક જેઠ માસ છે. જો આમ ન બન્યું હોત તો મે મહિનામાં જેઠ મહિનો શરૂ થઈ જાત અને જૂન મહિનામાં અષાઢ મહિનો આવી જાત...

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીજંગ વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ ગજવેલા ‘અંગ, બંગ અને કલિંગ’ સૂત્રથી રાજકીય સમીક્ષકો વિચાર કરતા થઈ ગયા હતા! આમેય વડાપ્રધાન બન્યા...

ભગવાન કહે છે કે હું મારા ભક્તોની પાછળ પાછળ ચાલું છું. જેથી ભક્તોની ચરણરજ ઊડીને મારા મસ્તક પર પડે! ભક્તોની એટલે કે સંતોની ચરણરજની ભગવાન પણ સ્પૃહા (ઈચ્છા)...

કેટલીકવાર સામૂહિક અવાજ માત્ર નારો રહેવાને બદલે જીવંત પ્રાણવાન સૂત્ર બની જતા હોય છે, તાજેતરની પાંચ વિધાનસભા ચૂંટણીમાં સુદૂર અસમમાં એક સૂત્ર રણ-ઘોષ બની ગયું...

ચોથી મેના દિવસે બંગાળ વિધાનસભાની ચૂંટણીનું વિસ્ફોટક પરિણામ અને પહેલી મેના દિવસે ગુજરાત રાજ્ય સરકારની સ્થાપનાની ઉજવણી. દેખીતી રીતે તો આ બંને વચ્ચે કોઈ સંબંધ...

પહેલી મેના રોજ સુરતમાં ગુજરાત રાજ્યનો સ્થાપના ઉજવાશે. ભાષણો, સન્માનો, જય જય ગરવી ગુજરાત...નું ગીત અને સૂત્ર, રાતે બજારોમાં રોશની, પૂર્વરાત્રીએ સરકારી ખાતાએ...

નરસિંહ મહેતાનું એક ભજન છે કે, આપણે આપણો ધર્મ સંભાળવો. આપણી નજર આપણા જીવન ઉપર આપણા આત્મદર્શન ઉપર નથી હોતી, પણ બીજાના ગુણ-દોષો જોયા કરીએ છીએ. આપણે આપણી જાતને...



to the free, weekly Gujarat Samachar email newsletter