જીદ કે આગે જીત હૈ...

મંજિલ એને જ મળે છે જેનાં સપનાં જીવંત હોય છે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. લોકો યુવાનીમાં પણ સપનાં જોવાનું છોડી દેતા હોય છે, પણ અમુક લોકો એવા છે જે નેવું દાયકા વટાવી ચૂક્યા બાદ સપનાં જોવાનું શરૂ કરે છે. એટલું જ નહીં સપનાંને પૂરાં કરવા મહેનત કરીને...

પ્રભુનું નામ લઇ

હરજી લવજી દામાણી એટલે ‘શયદા’ના નામે અત્યંત લોકપ્રિય શાયર. શાયરોના શાયર કહી શકાય. એમને ‘ગઝલસમ્રાટ’નું બિરુદ મળેલું. નવલકથા પણ લખતા. માત્ર ચાર ચોપડીનું શિક્ષણ. કોઠાસૂઝ એમની કલમસૂઝ.

બાલ્કની એ ઘરનો એવો ખૂણો છે જ્યાં આપણે પ્રકૃતિ સાથે સમય વિતાવી શકીએ છીએ. અહીં ચા પીવાની મજા અલગ જ હોય છે, તો ક્યારેક અહીં બેઠાં બેઠાં વાંચનનો આનંદ પણ માણી...

પાર્વતી બરુઆને જાણો છો ? આસામની પાર્વતી બરુઆ માત્ર ભારતની જ નહીં, દુનિયાની પણ પહેલી મહિલા મહાવત છે. ચૌદ વર્ષની નાની ઉંમરથી હાથીઓને અંકુશમાં રાખવાનું શીખી...

નીતા રામૈયા એટલે કવયિત્રી અને અનુવાદક. કેનેડિયન સાહિત્યનાં અભ્યાસી.  બાળગીતો પણ લખે છે. મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનાં અંગ્રેજીના નિવૃત્ત પ્રાધ્યાપિકા....

હું હાલમાં જ પોર્ટુગલમાં મારી રજાઓ વીતાવી પાછો આવ્યો છું અને જોયું કે જે વિશ્વને હું જાણતો હતો તેમાં નાટ્યાત્મક બદલાવ આવી ગયો છે. મારું ધ્યાન ખેંચે તેવું...

ધંધુકા તાલુકાના આકરુ ગામે ગુજરાતનું પહેલું ગ્રામીણ લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ સ્થપાયું છે, જેના સ્થાપક છે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ. લોકકળાથી લઇને લોકકલાકારોના...

ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછેલું, ‘આ તમે મરી ગયેલાઓનો ભૂતકાળ શા માટે વાગોળો છો? વર્તમાનની વાતો કરોને?’ ત્યારે તેમણે જવાબ આપ્યો હતો: ‘એ બધાં મારા પૂરતાં તો...

નવીન ઋત દા કોઈ સંદેશ દેતાઈસ કની દી લાજ તૂ પલના વેઆ પંજાબી પંક્તિઓનો અર્થ છે : એક નવી ઋતુને સંદેશ પાઠવો, અને કલમની શાન કાયમ રાખો, જો ધરતીનું વૃક્ષ ખીલે...

શ્યામલ મુન્શીના એક ગીતનો ઉઘાડ છે - સુખનું સરનામું આપો. સંતો-મહંતોના ચરણોમાં જઈને એમના ભક્તો મેળવે છે ખુશ થવાનું માર્ગદર્શન. મસ્સમોટી રકમની ફી ચૂકવીને બૌદ્ધિકો...

ભારતમાં હવાઈપ્રવાસ નિરાશાજનક કે શિરદર્દ જેવો હોઈ શકે છે. મુખ્ય એરપોર્ટ્સ પરની ફ્લાઈટ્સ મોટા ભાગે મોડી થાય છે, એકથી બીજાં શહેરોમાં સિક્યોરિટી પ્રોટોકલ્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter