
નરેન્દ્ર મોદીજી... માત્ર એક નામ નથી, પરંતુ - છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે. શાળા પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી સુયોગ્ય...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...
વર્ષ 1992ની 6 ડિસેમ્બરે, સમગ્ર વિશ્વે ન્યાય મેળવવા માટે યાત્રા પર નીકળેલા બહાદુર હિન્દુઓને નિહાળ્યા. સેંકડો વર્ષોથી તેમને ન્યાય આપવાનો ઈનકાર કરાતો રહ્યો હતો. ભારત સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યાં પછી પણ ન્યાયનો ઈનકાર કરાતો રહ્યો. દાયકાઓ...

નરેન્દ્ર મોદીજી... માત્ર એક નામ નથી, પરંતુ - છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે. શાળા પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી સુયોગ્ય...

આજના વિશ્વમાં ભાગ્યે જ એવા કોઇ રાજનેતા હશે જેમના જન્મદિવસની નોંધ - એક યા બીજા પ્રકારે - દુનિયાભરમાં લેવામાં આવી હોય. આમઆદમીથી માંડીને વિશ્વના અનેક દેશના...

ભારતની આંતરિક શક્તિની સારી સમજ ધરાવતા મોદીજીનું એક વિઝન છે કે 2047માં, જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આપણો દેશ ‘આત્મનિર્ભર ભારત’...

તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ છે. એક વિશ્વવ્યાપી ધાર્મિક-સામાજિક સંસ્થાના સંત તરીકે હું એમના વિશે વિચારું છું ત્યારે...

રસપ્રદ છે તેમના વિશે વિચારવાનું. ઘણા બધાએ તેમના જન્મદિવસે લખ્યું, વિચાર્યું. 200 જેટલાં પુસ્તકો લખાયાં. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિશે શું વિચારતા હશે? અને...

હમણાં વરિષ્ઠ સાંસદ અને સૌરાષ્ટ્રના રાજકીય નેતા પુરુષોત્તમ રૂપાલાને મળવાનું થયું. સાથે ગુજરાતમાં 1975ની આંતરિક કટોકટી પર એક ફિલ્મ બનાવવાનો ઇરાદો રાખનાર...

એમ કહેવાય છે કે શનિવાર 13 સપ્ટેમ્બરે આશરે 150,000 લોકો (કેટલાક અંદાજ મુજબ આ સંખ્યા 350,000 જેટલી ઊંચી હતી) ગેરકાયદે માઈગ્રન્ટ્સ, ટેક્સીસ, એનર્જી કોસ્ટ્સ,...