
શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ...
વાડીલાલ કાકા અને ગોદાવરી કાકી લક્ષ્મીવિલાસ પેલેસ જોઈને બહાર નીકળ્યા. ગોદાવરી કાકી તો આવડા મોટા મહેલને જોઈને ગાંડા ગાંડા થઈ ગયા અને વડીલાલ કાકાને કહેવા લાગ્યાઃ ‘તમે આપણા માટે આવો મહેલ બનાવશોને? વાડીલાલ કાકા કહે અરે ભાડાના ઘરની એક રૂમને મહેલ માની...
થોડા મહિના અગાઉ ભારતમાં અનોખું જોવાં મળ્યું. ના, સૂર્યનો અભ્યાસ કરવા ISRO દ્વારા આદિત્ય-L1ના લોન્ચિંગની વાત નથી કે સ્વેદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના લોન્ચિંગની પણ વાત નથી. આશરે 200 મિલિયન લોકો ગરીબીરેખાની બહાર લવાયા તેની વાત...

શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ...

ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ...
ક્ષમા એ ધર્મ છે, ક્ષમાનો વિરોધીભાવ તે ક્રોધ. દ્વેષ, ઈર્ષા, નિંદા આ બધા ક્રોધના નાતીલા છે. આ અધર્મ છે. ક્ષમા એ આત્માનો ભાવ છે, આત્મ જનિત છે તે ગુણ છે. નિત્ય છે. જ્યારે ક્રોધ કર્મજનિત ભાવ છે. માટે તે અનિત્ય છે. ક્ષમા એ ચૈતન્યનો આવિર્ભાવ છે.

પ્રિય સાધક, ધર્મલાભ. પત્ર મળ્યો. આ વખતે તારા એકસાથે બે પત્ર મળ્યા. આ પત્રમાં તારા ભીતરનું સ્વરૂપ પ્રગટ થાય છે. હૃદય વ્યક્ત કરવા માટેનું શ્રેષ્ઠ સાધન પત્ર...

પોતાના ગામ અને દેશ છોડીને જેઓ બહાર આવી વસ્યા છે, તેમણે ઘણો સંઘર્ષ વેઠ્યો જ છે. પોતાનું ગામ, શહેર અને પરિવાર છૂટે, પણ બાળપણ ના છૂટે. અહીં, ભારતથી દૂર જન્મેલા...

મુખ્યત્વે કવિ. રાધા-કૃષ્ણની કવિતા એમનો ગીતવિશેષ. પત્રકાર, નવલકથાકાર, નિબંધનકાર, વિવેચક, અનેક કાવ્યાનુવાદો કર્યા અને અનેક નવલકથાઓનાં અનુવાદો પણ. અભિવ્યક્તિની...

ટ્રમ્પનું પાગલપણું સમગ્ર વિશ્વતખ્તા પર દેખાઈ-છવાઈ રહ્યું છે. ટ્રમ્પને સત્તા પર આવ્યાને તો હજું એક વર્ષ પણ થયું નથી, પરંતુ તેમણે માત્ર અમેરિકામાં જ નહિ,...

ગુજરાતી કવિતાનું પ્રભાત નરસિંહના ‘પદે પદે ઊઘડે છે’ માત્ર નરસિંહની જ નહીં પણ સમગ્ર ગુજરાતી મધ્યકાલીન કવિતા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોથી ધબકે છે. નરસિંહે...

ભારતની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું, પરંતુ જ્યારે દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી તો તેઓ તેની ઉજવણીમાં સામેલ થયા નહોતા. સ્વતંત્રતા...

હા. આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. શિવ, શ્રીગણેશ, શ્રીકૃષ્ણ અને બીજા દેવી-દેવતાઓ પ્રત્યે ભક્તિનું ઘોડાપૂર દેખાય છે. મંદિરોમાં ભીડ, યજમાન પંડા-પૂજારીઓની મોસમ,...